LOCKDOWN દરમિયાન શાળા પ્રવેશથી વંચિત રહેનારા વિદ્યાર્થીઓ માટે આવ્યો મહત્વપૂર્ણ નિર્ણય

2020નું વર્ષ બહુ જ ખરાબ રીતે વીત્યું હતું. કોરોના જેવી મહામારીને લઈને લોકડાઉન (LOCK DOWN) જાહેર કરવામાં આવ્યું હતું. ઘણા બાળકો 2020 દરમિયાન ભણતરથી વંચિત રહયા છે.

LOCKDOWN દરમિયાન શાળા પ્રવેશથી વંચિત રહેનારા વિદ્યાર્થીઓ માટે આવ્યો મહત્વપૂર્ણ નિર્ણય
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 26, 2021 | 12:25 PM

2020નું વર્ષ બહુ જ ખરાબ રીતે વીત્યું હતું.  કોરોના જેવી મહામારીને લઈને લોકડાઉન (LOCK DOWN) જાહેર કરવામાં આવ્યું હતું. ઘણા બાળકો 2020 દરમિયાન ભણતરથી વંચિત રહયા છે. તો સરકારે આ બાળકોનો અભ્યાસ ના બગડે તે માટે ઓનલાઇન (ONLINE) શિક્ષણ ચાલુ કરાવ્યું હતું. આમ છતાં પણ ઘણા વિધાર્થીઓ (STUDENTS)  શાળા પ્રવેશથી વંચિત રહી ચુક્યા છે.

આ વચ્ચે સરકાર દ્વારા વિધાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યા છે. લોકડાઉનમાં શાળા પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ ચાલુ સત્રમાં પ્રવેશ લઈ શકશે. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ 30 જાન્યુઆરી સુધી લઈ શકશે પ્રવેશ. સ્થળાંતરને લઈને પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થી માટે સરકારનો મહત્વનો નિર્ણય લીધો છે. જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી મેળવીને શાળામાં પ્રવેશ લઇ શકે છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">