2001માં કેશુભાઈએ જીત્યુ હતું અટલ બિહારી વાજપેઈજીનું દિલ, સાંભળો કેવો હતો બંને વચ્ચે સંવાદ

કેશુભાઈનું યોગદાન ગુજરાતનાં વિકાસમાં તો રહ્યું જ છે સાથે વિકાસની વાત કરીએ તો વર્ષ 2001નાં સમયમાં આવેલા કચ્છનાં ધરતીકંપનાં સમયે તે સમયનાં વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈજી કચ્છ આવ્યા હતા. વાજપેઈજીએ કેશુભાઈને પુછ્યું હતું કે તમને કેવા પ્રકારની મદદ જોઈએ છે? ત્યારે તેમણે ઉત્તર આપ્યો હતો કે તમારી સામે જ નુક્શાન અને ચિત્ર છે તમે બધુ […]

2001માં કેશુભાઈએ જીત્યુ હતું અટલ બિહારી વાજપેઈજીનું દિલ, સાંભળો કેવો હતો બંને વચ્ચે સંવાદ
Follow Us:
| Updated on: Oct 29, 2020 | 6:53 PM

કેશુભાઈનું યોગદાન ગુજરાતનાં વિકાસમાં તો રહ્યું જ છે સાથે વિકાસની વાત કરીએ તો વર્ષ 2001નાં સમયમાં આવેલા કચ્છનાં ધરતીકંપનાં સમયે તે સમયનાં વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈજી કચ્છ આવ્યા હતા. વાજપેઈજીએ કેશુભાઈને પુછ્યું હતું કે તમને કેવા પ્રકારની મદદ જોઈએ છે? ત્યારે તેમણે ઉત્તર આપ્યો હતો કે તમારી સામે જ નુક્શાન અને ચિત્ર છે તમે બધુ જ જોયું છે, પૈસા માટે હું કશું નથી કહી શકતો એટલે આપને જે યોગ્ય લાગે તે મદદ કરજો. આ સાલસતાને લઈ વાજપેઈજી પણ ખુશ થઈ ગયા હતા.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">