Gandhinagar Vidhansabha: સામાન્ય જનતાને દંડતી સરકારનાં ઉદ્યોગો માટે થાબડભાણા, 6002 એકમોનું 1186 કરોડનું વીજબિલ બાકી

Gandhinagar Vidhansabha: વિધાનસભામાં રજૂ થયેલા આંકડા પર નજર કરીએ તો, રાજ્યના 6 હજાર ઔધોગીક એકમોએ વીજ બિલ ચૂકવ્યું જ નથી અને આવા બાકી વિજ બીલની વસૂલાતનો આંક 1,186 કરોડને પાર પહોંચ્યો છે.

| Updated on: Mar 18, 2021 | 4:20 PM

Gandhinagar Vidhansabha: સામાન્ય નાગરિકો જો વીજ બિલ ન ભરે તો વીજ કંપની જોડાણ જ કાપી નાખે. પરંતુ આ કાયદો કદાચ ઉદ્યોગો માટે લાગુ નથી પડતો. ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે કરેલી કબૂલાત પરથી સ્પષ્ટ થાય છે કે ઉદ્યોગો પાસેથી વીજ બિલની ઉઘરાણી કરવામાં પાછી પાની કરવામાં આવી રહી છે. વિધાનસભામાં રજૂ થયેલા આંકડા પર નજર કરીએ તો, રાજ્યના 6 હજાર ઔધોગીક એકમોએ વીજ બિલ ચૂકવ્યું જ નથી અને આવા બાકી વિજ બીલની વસૂલાતનો આંક 1,186 કરોડને પાર પહોંચ્યો છે. શહેર મુજબ ઔધોગીક એકમોની જો વાત કરીએ તો, અમદાવાદના 297 એકમો પાસેથી 3,269 લાખ વસૂલવાના બાકી છે.જ્યારે સુરતના 1,081 એકમો પાસેથી 8,208 લાખ વસૂલવાના બાકી તો રાજકોટના 580 એકમો પાસેથી 5,233 લાખ વસૂલવાના બાકી અને વડોદરાના 292 એકમો પાસેથી 8,976 વસૂલવાના બાકી આમ આ તમામ ઔધોગીક એકમો પાસેથી વીજ બિલની વસૂલાતમાં કેમ ઢીલાશ વર્તાઇ રહી છે તે એક સવાલ છે

 

.

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">