GANDHINAGAR : યુનિવર્સિટીના અધ્યાપકો અને શૈક્ષણિક સ્ટાફને મળશે 7મા પગાર પંચનો લાભ : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

GANDHINAGAR : રાજ્યની યુનિવર્સિટીના અધ્યાપકો અને શૈક્ષણિક સ્ટાફને સાતમા પગાર પંચનો લાભ 1-1-2016 થી આપવામાં આવશે.

| Updated on: Mar 05, 2021 | 1:59 PM

GANDHINAGAR : રાજ્યની યુનિવર્સિટીના અધ્યાપકો અને શૈક્ષણિક સ્ટાફને સાતમા પગાર પંચનો લાભ 1-1-2016 થી આપવામાં આવશે. એરીયર્સની રકમના 50 ટકા પહેલો હપ્તો રાજ્ય સરકાર ચૂકવી આપશે. શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ ગૃહમાં આ જાહેરાત કરી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">