ગાંધીનગર: સત્યાગ્રહ છાવણીમાં આદિવાસી સમાજનો વિરોધ! ખોટા પ્રમાણપત્રો રદ કરવા માટે ઉઠાવ્યો અવાજ
આદિવાસી સમાજે પણ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ન્યાય માટે અવાજ ઉઠાવ્યો. ગીર, બરડા અને આલેચ વિસ્તારના લોકોએ ખોટા આદિવાસી પ્રમાણપત્રો આપવા સામે વિરોધ નોંધાવ્યો હતો. સમાજની માગ છે કે જે લોકોને બંધારણના વિરૂદ્ધ જઈ ખોટા પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે તે રદ થાય. જો તેમની માગ નહી સંતોષાય તો તેઓ આગામી દિવસોમાં આંદોલન વધું ઉગ્ર કરશે. […]
આદિવાસી સમાજે પણ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ન્યાય માટે અવાજ ઉઠાવ્યો. ગીર, બરડા અને આલેચ વિસ્તારના લોકોએ ખોટા આદિવાસી પ્રમાણપત્રો આપવા સામે વિરોધ નોંધાવ્યો હતો. સમાજની માગ છે કે જે લોકોને બંધારણના વિરૂદ્ધ જઈ ખોટા પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે તે રદ થાય. જો તેમની માગ નહી સંતોષાય તો તેઓ આગામી દિવસોમાં આંદોલન વધું ઉગ્ર કરશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: કોરોના વાયરસના આતંક બાદ હવે મળ્યો નવો Yara Virus!