Gandhinagar : ડાંગરની ખેતી માટે કડાણા-નર્મદામાંથી 6 હજાર ક્યુસેક પાણી અપાશે : નીતિન પટેલ

ખેડા, આણંદ, અમદાવાદના 1.60 લાખ હેકટરમાં ખેતી કરતા ખેડૂતોને મદદ કરવા માટે ડાંગરની ખેતી માટે, સિંચાઈ વિભાગ 3 હજાર ક્યુસેક કડાણા અને નર્મદા કેનાલમાંથી 3 હજાર ક્યુસેક પાણી કડાણામાં છોડીને કુલ છ હજાર ક્યુસેક પાણી બે દિવસ બાદ જમણા કાંઠે આપવામાં આવશે.

Gandhinagar : ડાંગરની ખેતી માટે કડાણા-નર્મદામાંથી 6 હજાર ક્યુસેક પાણી અપાશે : નીતિન પટેલ
Gujarat DyCM Nitin Patel
Follow Us:
| Updated on: Aug 05, 2021 | 7:20 PM

Gandhinagar : પીવાનુ પાણી અનામત રાખીને વધુ પાણી હોય અને ખેડૂતોને જરૂર હોય તો સિંચાઈ માટે આપીએ છીએ, છેલ્લા 8-9 વર્ષમાં એવી સ્થિતિ નથી. સર્જાઈ કે રાજ્યના તમામ ડેમમાં પાણીની અછત હોય. ખેડૂતોએ ડાંગરનું વાવેતર કરવા પાણીની માંગણી કરી છે એ માંગણી સંતોષવા માટે કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ, સંસદસભ્ય મિતેષભાઈ તેમજ ધારાસભ્યોએ પણ સરકારને રજૂઆત કરી છે.

મુખ્ય પ્રધાન સમક્ષ કડાણામાંથી પાણી છોડવાની માંગ કરી છે. પણ કડાણામાં પાણી એટલુ નથી કે જમણાકાઠે પાણી છોડી શકાય. નર્મદામાંથી કડાણાની નહેરમાં પાણી આપીને આગળ વધે. ખેડા, આણંદ, અમદાવાદના 1.60 લાખ હેકટરમાં ખેતી કરતા ખેડૂતોને મદદ કરવા માટે ડાંગરની ખેતી માટે, સિંચાઈ વિભાગ 3 હજાર ક્યુસેક કડાણા અને નર્મદા કેનાલમાંથી 3 હજાર ક્યુસેક પાણી કડાણામાં છોડીને કુલ છ હજાર ક્યુસેક પાણી બે દિવસ બાદ જમણા કાંઠે આપવામાં આવશે. ડાબા કાઠાના લોકોને પણ પાણી પંદર દિવસ માટે અપાશે.

ડોકટરની હડતાળ અયોગ્ય : નીતિન પટેલ ગુજરાતમાં તબીબોની હડતાળ બાબતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યુ કે, સરકારી ખર્ચે અને સરકારી સ્ટાઈપેન્ડ મેળવીને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ હોય. જેમ બોન્ડ આપવામાં આવે છે તે રીતે પીજીના વિદ્યાર્થીઓને પણ એક વર્ષ સેવા આપવાની અને સેવા ના આપવી હોય તો 40 લાખ ભરવા એ વર્ષોથી ચાલે છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

કોરોના પીક ઉપર હતો ત્યારે જેમણે એક વર્ષ સેવા બજાવવાની હતી ત્યારે કોવિડ હોસ્પિટલમાં સારવારની જરૂર હતી ત્યારે અમે તેમને સેવા સોપી હતી. કોરોનાની સારવાર ગંભીર પ્રકારની હતી. એટલે સરકારે ઉદારતાથી નિર્ણય કર્યો હતો કે, કોવિડ વોર્ડમાં સેવા આપનારા તબીબોને એટલી જ સેવા બોન્ડમાંથી મજરે આપવાની જાહેરાત કરી હતી.

એક વર્ષ સેવા આપવાનો બોન્ડ હોય અને તેવા તબીબોએ છ મહિના કોવિડ વોર્ડમાં સેવા આપી હોય તો તેમણે વધુ સેવા કરવાની જરૂર નહોતી. 31-7 સુધી આ નિયમ અમલમાં હતો. હવો કોરોનાના કેસ ઘટી ગયા છે. ગઈકાલે માત્ર 15 જ કેસ હતા. હોસ્પિટલમાં હેડ ખાલી છે. હવે કોઈ દર્દી આવે તો રોજબરોજના તબીબો સારવાર કરી રહ્યા છે.

આથી આવા તબીબોને કોવીડ વોર્ડમાં સારવાર આપવાની જરૂર નથી. આથી 1 ઓગસ્ટથી પી જીની પરિક્ષાાં પાસ થયા હોય તેમણે એક વર્ષ બોન્ડ મુજબ સરકાર જ્યા ફરજ સોપે ત્યા ફરજ બજાવવાની રહેશે.

સરકારના સ્ટાઈપેન્ડમાંથી સરકારી કવોટામાં પીજી કરે તેમણે સરકાર જ્યા સોપે ત્યા ફરજ બજાવવાની છે. આ ઓર્ડર કર્યા છે કે કાયદેસરના છે. અને તેમણે પહેલી ઓગસ્ટથી સરકારના નીતિ નિયમ મુજબ સેવા કરવી પડશે. તેમની હડતાળ યોગ્ય નથી. સરકારી તબીબ તરીકે ગ્રામ્ય વિસ્તારમાં એક વર્ષ સુધી સેવા કરવી પડશે. એક વર્ષ પછી તેઓ મુ્કત થશે.

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">