ગાંધીધામમાં તનિષ્ક શો-રૂમમાં તોડફોડના અહેવાલ છે ફેક, ગૃહ રાજયપ્રધાને ટવીટ કરી આપી માહિતી

તનિષ્કની વિવાદાસ્પદ જાહેરાતને પગલે કચ્છના ગાંધીધામમાં આવેલા તનિષ્કના એક શો-રૂમમાં તોડફોડ થઇ છે તેવા અહેવાલોને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ફેક ગણાવ્યા છે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ટ્વિટ કરી આ અહેવાલોને ફેક ગણાવતા લખ્યું છે કે, કચ્છના ગાંધીધામમાં આવેલા શો-રૂમ પર હુમલાના સમાચાર એકદમ ફેક છે. આ ગુજરાતના કાયદો-વ્યવસ્થા પર પ્રતિકૂળ અસર પાડવા અને હિંસા ભડકાવવા […]

ગાંધીધામમાં તનિષ્ક શો-રૂમમાં તોડફોડના અહેવાલ છે ફેક,  ગૃહ રાજયપ્રધાને ટવીટ કરી આપી માહિતી
Follow Us:
| Updated on: Oct 14, 2020 | 10:53 PM

તનિષ્કની વિવાદાસ્પદ જાહેરાતને પગલે કચ્છના ગાંધીધામમાં આવેલા તનિષ્કના એક શો-રૂમમાં તોડફોડ થઇ છે તેવા અહેવાલોને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ફેક ગણાવ્યા છે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ટ્વિટ કરી આ અહેવાલોને ફેક ગણાવતા લખ્યું છે કે, કચ્છના ગાંધીધામમાં આવેલા શો-રૂમ પર હુમલાના સમાચાર એકદમ ફેક છે. આ ગુજરાતના કાયદો-વ્યવસ્થા પર પ્રતિકૂળ અસર પાડવા અને હિંસા ભડકાવવા માટે કરવામાં આવેલા પ્રયાસથી પ્રેરિત છે. વધુમાં લખ્યું છે કે તેમણે ફેક ન્યૂઝ ફેલાવી રહેલા લોકો સામે કેસ નોંધવા અને કડક પગલા લેવા માટે સૂચના આપી દીધી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">