ભાવનગર: યુનિવર્સિટીની પરીક્ષા મુલતવી રાખવા માગ, વિદ્યાર્થીઓ સંક્રમિત થશે તો જવાબદાર કોણ?
સતત વધતા કોરોના સંક્રમણને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે ત્યારે હવે ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આવતા મહિને યોજાયેલી પરીક્ષા મુલતવી રાખવા માગ કરી રહ્યા છે. હાલમાં કોરોનાને લઈને લોકોની આર્થીક સ્થિતિ ખરાબ છે, ત્યારે હાલમાં યુનિવર્સિટીમાં 2 હજાર અને 5 હજાર લેટ ફી લેવાઈ રહી છે. લેટ ફી […]
સતત વધતા કોરોના સંક્રમણને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે ત્યારે હવે ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આવતા મહિને યોજાયેલી પરીક્ષા મુલતવી રાખવા માગ કરી રહ્યા છે. હાલમાં કોરોનાને લઈને લોકોની આર્થીક સ્થિતિ ખરાબ છે, ત્યારે હાલમાં યુનિવર્સિટીમાં 2 હજાર અને 5 હજાર લેટ ફી લેવાઈ રહી છે. લેટ ફી દૂર કરવા અથવા રકમ ઘટાડવા કુલપતિને વિનંતી કરી છે. પરીક્ષાને કારણે હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર એકઠા થશે તો કોરોના સંક્રમણનો શિકાર થશે તેવી દહેશથ વિર્ધાર્થી નેતાઓએ વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: 4G નેટવર્ક પર નથી મળી રહી વધારે ઈન્ટરનેટની સ્પીડ? અપનાવો આ સરળ પદ્ધતિ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો