જામનગરની જીજી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ, સદનસીબે કોઈ જાનહાની નહી, આગનું કારણ અકબંધ, તપાસના આદેશ

અમદાવાદની શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગની ઘટનામાંથી સરકારી તંત્રે કોઈ બોધપાઠ લીધો હોય તેમ લાગતુ નથી. જામનગરની ગુરુ ગોવિંદસિહ જનરલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આજે આગ લાગી હતી. આગ લાગી ત્યારે વોર્ડમાં નવ દર્દીઓ હતા. પરંતુ કોઈ દર્દીને જાનમાલનું નુકસાન થયુ નથી. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગને પગલે દોડધામ મચી ગઈ ગતી. વોર્ડમાં દાખલ દર્દીઓ […]

જામનગરની જીજી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ, સદનસીબે કોઈ જાનહાની નહી, આગનું કારણ અકબંધ, તપાસના આદેશ
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 6:43 PM

અમદાવાદની શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગની ઘટનામાંથી સરકારી તંત્રે કોઈ બોધપાઠ લીધો હોય તેમ લાગતુ નથી. જામનગરની ગુરુ ગોવિંદસિહ જનરલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આજે આગ લાગી હતી. આગ લાગી ત્યારે વોર્ડમાં નવ દર્દીઓ હતા. પરંતુ કોઈ દર્દીને જાનમાલનું નુકસાન થયુ નથી. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગને પગલે દોડધામ મચી ગઈ ગતી. વોર્ડમાં દાખલ દર્દીઓ અને તેમના સગાઓ ભયભીત થઈ ગયા હતા. હોસ્પિટલ સત્તાવાળાઓએ દર્દીઓને અન્ય વોર્ડમાં દાખલ કર્યા હતા. જો કે આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી. આગની ઘટનાની જાણ થતા જ મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટર તાત્કાલિક જીજી હોસ્પિટલ પહોચી ગયા હતા. અને આગ લાગવાના કારણો શોધવા માટે તપાસના આદેશ કર્યા છે. તો કોરોનાને લઈને આગ લાગ્યા બાદ હોસ્પિટલ સંકુલને સેનીટાઈઝેશન કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ બાદ તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોએ ફાયર અંગે કેમ કોઈ ચોકસાઈ ના દાખવી તે એક સવાલ લોકોમાં પુછાતો હતો.

આ પણ વાંચોઃઅમદાવાદીઓની સુખાકારીની સતત ચિંતા કરતા મ્યુનિ. કમિશનર અને મેયર ધ્યાન આપો,શારદાબેન હોસ્પિટલમાં વિવિધ વોર્ડમાં જવા છત્રી નહી હોય તો પલળી જશો,હોસ્પિટલ તંત્રએ 2 વોર્ડના દર્દીઓને પાણીનું જોખમ વધતા અન્યત્ર ખસેડવા પડ્યા

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">