સતત વરસેલા વરસાદથી મગફળીનો પાક નિષ્ફળ, ખેડૂતોએ મગફળીના પાકનું યોજ્યુ બેસણુ, 100 વીઘામાં ખેતી નિષ્ફળ
આ વર્ષે ચોમાસામાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ સતત વરસતો રહ્યો. જેના કારણે ખેતરોમાંથી પાક તણાઈ જવા કે બળી જવાથી નિષ્ફળ ગયો છે. ખેડૂતોએ વારંવારની રજૂઆત કરવા છતા કૃષિ વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી ના કરાતા ખેડૂતો નારાજ થયા છે. નારાજ થયેલા ખેડૂતોએ ખેતરમાં બળી ગયેલી મગફળીનો પાકનુ બેસણુ યોજ્યુ હતું. ખેડૂતોનો આક્ષેપ છે […]
આ વર્ષે ચોમાસામાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ સતત વરસતો રહ્યો. જેના કારણે ખેતરોમાંથી પાક તણાઈ જવા કે બળી જવાથી નિષ્ફળ ગયો છે. ખેડૂતોએ વારંવારની રજૂઆત કરવા છતા કૃષિ વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી ના કરાતા ખેડૂતો નારાજ થયા છે. નારાજ થયેલા ખેડૂતોએ ખેતરમાં બળી ગયેલી મગફળીનો પાકનુ બેસણુ યોજ્યુ હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે આશરે 100 વીધા જમીનમાં ઉગાડેલી મગફળીનો પાક નિષ્ફળ ગયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો