રાજકોટઃ મગફળીની ખરીદી મુદ્દે ખેડૂતોની કરાઈ અટકાયત, સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી નવરાત્રીથી શરૂ કરે તેવી કરાઈ માગ

રાજકોટમાં મગફળી મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા ખેડૂતોની અટકાયત કરાઈ છે. સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી નવરાત્રીથી શરૂ કરે તેવી માંગ સાથે ભારતીય કિસાન સંઘના સભ્યો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે ખેડૂતો રજૂઆત કરે તે પહેલા પોલીસે તેમની અટકાયત કરી હતી. કિસાન સંઘનું કહેવું છે કે, આ વખતે અધિક માસ છે અને ખેડૂતો પાસે […]

રાજકોટઃ મગફળીની ખરીદી મુદ્દે ખેડૂતોની કરાઈ અટકાયત, સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી નવરાત્રીથી શરૂ કરે તેવી કરાઈ માગ
Follow Us:
| Updated on: Sep 11, 2020 | 7:57 PM

રાજકોટમાં મગફળી મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા ખેડૂતોની અટકાયત કરાઈ છે. સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી નવરાત્રીથી શરૂ કરે તેવી માંગ સાથે ભારતીય કિસાન સંઘના સભ્યો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે ખેડૂતો રજૂઆત કરે તે પહેલા પોલીસે તેમની અટકાયત કરી હતી. કિસાન સંઘનું કહેવું છે કે, આ વખતે અધિક માસ છે અને ખેડૂતો પાસે મગફળીનું ઉત્પાદન આવી ગયું છે, ત્યારે આટલા લાંબાગાળા સુધી મગફળી રાખી મૂકવી પરવડે તેમ નથી. એક મહિના પછી ખેડૂતોના હાથમાં મગફળીનો તૈયાર પાક હાથમાં આવી જશે. જો હવે પછી વરસાદનું કોઈ વિઘ્ન ન ત્રાટકે તો ખેડૂતોએ સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ લેવા માટે શું એક-દોઢ મહિનો ઘરમાં માલ ભરી દેવાનો? સુખી સંપન્ન ખેડૂતો માટે તો ઠીક છે, પરંતુ નાના અને મધ્યમ ખેડૂતો માટે માલની ધારણ કરવી તે આ કોરોના કાળમાં અઘરી થઈ પડશે.

આ પણ વાંચો: રાજકોટઃ વીડિયો વાઈરલ થતાં સિવિલ કોવિડ હોસ્પિટલની ખુલી પોલ, કોવિડ હોસ્પિટલની વધુ એક બેદરકારી આવી સામે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">