કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાએ, નરેશ કનોડિયાનું અવસાન અંગે શોક વ્યક્ત કરતા કહ્યુ ગુજરાતનુ કલાજગત બન્યું રાંક
ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું કોરોનાના કારણે અવસાન થતા, ગુજરાત ચલચિત્રને બહુ મોટી ખોટી પડશે. નરેશ કનોડિયાના નિધનના સમાચાર બાદ અલગ-અલગ હસ્તીઓ શોક સંદેશ પાઠવી રહી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાએ પણ અભિનેતા નરેશ કનોડિયાના પરિવારને દિલસોજી પાઠવી છે. ઉલ્લેખનીય છે કે સતત 44 વર્ષ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ 77 વર્ષની વયે […]
ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું કોરોનાના કારણે અવસાન થતા, ગુજરાત ચલચિત્રને બહુ મોટી ખોટી પડશે. નરેશ કનોડિયાના નિધનના સમાચાર બાદ અલગ-અલગ હસ્તીઓ શોક સંદેશ પાઠવી રહી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાએ પણ અભિનેતા નરેશ કનોડિયાના પરિવારને દિલસોજી પાઠવી છે. ઉલ્લેખનીય છે કે સતત 44 વર્ષ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ 77 વર્ષની વયે નરેશ કનોડિયાનું અવસાન થયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો