રાજયમાં ઉત્તરાયણ પર્વ પર કોરોનાનું ગ્રહણ ? સરકાર ટુંક સમયમાં જાહેર કરશે SOP

ઉત્તરાયણ પર્વની ઉજવણી અંગે સરકાર SOP જાહેર કરી શકે છે. ઉજવણીમાં પોલીસની નજર રહેશે અને નિયમ વિરુદ્ધ લોકો એકઠાં થશે તો પોલીસ કાર્યવાહી કરી શકે છે. ઉજવણીની લ્હાયમાં કોરોના સંક્રમણ ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે. રાજ્યની 4 મનપા વિસ્તારમાં પતંગ ખરીદી બજારો માટેના નિયમો જાહેર થઇ શકે છે. આ ઉપરાંત રાજ્યમાં પતંગોત્સવ પણ નહીં યોજાવાની […]

રાજયમાં ઉત્તરાયણ પર્વ પર કોરોનાનું ગ્રહણ ? સરકાર ટુંક સમયમાં જાહેર કરશે SOP
Follow Us:
| Updated on: Dec 26, 2020 | 3:52 PM

ઉત્તરાયણ પર્વની ઉજવણી અંગે સરકાર SOP જાહેર કરી શકે છે. ઉજવણીમાં પોલીસની નજર રહેશે અને નિયમ વિરુદ્ધ લોકો એકઠાં થશે તો પોલીસ કાર્યવાહી કરી શકે છે. ઉજવણીની લ્હાયમાં કોરોના સંક્રમણ ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે. રાજ્યની 4 મનપા વિસ્તારમાં પતંગ ખરીદી બજારો માટેના નિયમો જાહેર થઇ શકે છે. આ ઉપરાંત રાજ્યમાં પતંગોત્સવ પણ નહીં યોજાવાની શક્યતા છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">