ગુજરાતના અનેક જિલ્લામાં 5.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, લોકો ઘરની બહાર દોડી આવ્યા
અમદાવાદ,રાજકોટ,કચ્છ અને મોરબી સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસમોલોજી મુજબ આ આચંકાની તીવ્રતા 5.3 નોંધવામાં આવી છે. 8 વાગીને 13 મિનિટ અને 8 સેકન્ડે આ આંચકા આવ્યા હતા. રાજકોટથી નોર્થ-નોર્થ વેસ્ટ 122 કિમી ભૂકંપનું કેન્દ્ર બિંદુ અને તીવ્રતા 5.3ની નોંધાઈ છે. આ સિવાય જામનગર, […]
અમદાવાદ,રાજકોટ,કચ્છ અને મોરબી સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસમોલોજી મુજબ આ આચંકાની તીવ્રતા 5.3 નોંધવામાં આવી છે. 8 વાગીને 13 મિનિટ અને 8 સેકન્ડે આ આંચકા આવ્યા હતા. રાજકોટથી નોર્થ-નોર્થ વેસ્ટ 122 કિમી ભૂકંપનું કેન્દ્ર બિંદુ અને તીવ્રતા 5.3ની નોંધાઈ છે. આ સિવાય જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં પણ ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ કમાણી 250 રુપિયા હતી, જાણો તેમની જિંદગીના સંઘર્ષ વિશે
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો