શુક્રવારે અચૂક કરો આ ઉપાય, થોડા જ સમયમાં થઈ જશે આર્થિક તંગી દૂર

આજે શુક્રવારના દિવસે આ ઉપાયોનો પ્રયોગ કરવાથી માતા લક્ષ્મીની કૃપાનો પ્રભાવ તમારા પર પડવા માંડશે અને સૂતેલી કિસ્મત આળસ મરડીને ઉભી થઈ જશે.

શુક્રવારે અચૂક કરો આ ઉપાય, થોડા જ સમયમાં થઈ જશે આર્થિક તંગી દૂર
Laxmi narayan
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 08, 2021 | 3:41 PM

મનુષ્યને આરામદાય જીવન જીવવા માટે ધનની ખૂબ આવશ્યકતા છે,  સૌ કોઈને રૂપિયા પૈસા કમાવાની ઘેલછા હોય છે, જેથી તેમનું જીવન તે સારી રીતે જીવી શકે. લોકો તનતોડ મેહનત પણ કરતાં હોય છે. મેહનત કરવા છતાં પણ ખરાબ ગ્રહોની પરિસ્થિતિ મેહનત પર પાણી ફેરવી દે છે. જેના લીધે વ્યક્તિને તે પરિણામ નથી મળતું. ત્યારે આ  શુક્રવારના દિવસે આ ઉપાયોનો પ્રયોગ કરવાથી માતા લક્ષ્મીની કૃપાનો પ્રભાવ તમારા પર પડવા માંડશે, અને સૂતેલી કિસ્મત આળસ મરડીને બેઠી થઈ જશે.

શુક્રવારે અજમાવો આ સાત ઉપાય-

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

1. શુક્રવારે કોઈ પણ સ્ટીલના તાળાની ખરીદી કરો, તે તાળુ ના તો તમે ખોલો, ના તો દુકાનદારને ખોલવા દો. આ તાળાને શુક્રવારની રાત્રે તમારા બેડરૂમમાં રાખી દો. શનિવારે સવારે જાગીને સ્નાન કરીને તાળાને ખોલ્યા વગર કોઈ પણ મંદિરમાં રાખી દો.

2. શુક્રવારના દિવસે ભગવાન વિષ્ણુના દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરીને અભિષેક કરો. માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુના પત્ની છે, એટલે નારાયણની પૂજાથી શીઘ્ર પ્રસન્ન થાય છે.

3. શુક્રવારના દિવસે એક પીળુ કપડુ લઈને તેમાં પાંચ કોડીઓ અને થોડુ કેસર નાખો. આ બધાને બાંધીને તમારી તિજોરીમાં રાખી મૂકો. ૐ શ્રી શ્રીયે નમઃ આ મંત્રનો 108 વાર એટલે, કે એક માળાનો જાપ કરવો.

4. શુક્રવારે સંધ્યા સમયે ઇશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો કરવો. આ દીપકમાં થોડું કેસર ઉમેરીને ઋણી વાતના બદલે સુતરની વાટ ઉપયોગ કરવો.

5. નવ વર્ષથી નાની વયની પાંચ બાળાઓને ઘરે બોલવીને ભર પેટ ખીર જમાડો. ખાંડની જગ્યાએ ખીરમાં સાકરનો ઉપયોગ કરો. બાળાઓને જમાડ્યા બાદ તેને વસ્ત્રનું દાન કરીને દક્ષિણા આપીને તેમના પગે લાગી લો.

6.શુક્રવારે  શ્રી ગણેશ તેમજ મા લક્ષ્મીનું પૂજન કરો. પૂજામાં એક નારિયેળ પણ રાખો. પૂજા થાય પછી આ નારીયેળને આપની તિજોરીમાં મૂકી દો. રાતના સમયે આ નારિયેળને કોઈ પણ ગણેશ મંદિરમાં અર્પણ કરી દો.આ સાથે જ ભગવાન શ્રીગણેશને ગરીબી દૂર કરવાની પ્રાર્થના કરવી.

7. શુક્રવારે સવારે મા લક્ષ્મીના મંદિરે એક આખું શ્રીફળ, ગુલાબ, કમળના ફૂલની માળા, સવા મીટર ગુલાબી અથવા તો સફેદ કપડું, 375 ગ્રામ જેટલું ચમેલીનું તેલ, દહી,  મીઠાઇ અને એક જોડી જનોઈ માતાને અર્પણ કરો. આ પછી માતા લક્ષ્મીની કપૂર અને દેશી ઘીથી આરતી ઉતારી શ્રી કનકધારા સ્ત્રોતનના જાપ કરવા.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">