દિલ્લી કૂચના એલાનના પગલે ગુજરાતમાં આંદોલનકારી ખેડૂત નેતાઓ નજરકેદમાં, અન્ય નેતાઓ પોલીસને થાપ આપી દિલ્હી પહોચી ગયા
ગુજરાતમાંથી પણ ખેડૂત આંદોલનને સમર્થન મળી રહ્યું છે. દિલ્લી કૂચના એલાનના પગલે ગુજરાતમાં આંદોલનકારી ખેડૂત નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા પરંતુ પોલીસને થાપ આપીને 200થી વધુ ખેડૂતો દિલ્લી બોર્ડર પહોંચી ગયા છે. ધરપકડ થવાની બીકે ખેડૂત નેતાઓએ વેશપલટો કરીને ગુજરાત બોર્ડર સુધી પહોંચવું પડ્યું. ગુજરાતના ખેડૂતો દિલ્લી કૂચમાં ભાગ ન લે તે માટે સરકારે પૂરતા પ્રસાયો […]
ગુજરાતમાંથી પણ ખેડૂત આંદોલનને સમર્થન મળી રહ્યું છે. દિલ્લી કૂચના એલાનના પગલે ગુજરાતમાં આંદોલનકારી ખેડૂત નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા પરંતુ પોલીસને થાપ આપીને 200થી વધુ ખેડૂતો દિલ્લી બોર્ડર પહોંચી ગયા છે. ધરપકડ થવાની બીકે ખેડૂત નેતાઓએ વેશપલટો કરીને ગુજરાત બોર્ડર સુધી પહોંચવું પડ્યું. ગુજરાતના ખેડૂતો દિલ્લી કૂચમાં ભાગ ન લે તે માટે સરકારે પૂરતા પ્રસાયો કર્યા, આંદોલનકારી નેતાઓને ઘરમાં નજરકેદ પણ કરી લીધા છતાં આ ખેડૂતો તેમના ગંતવ્ય સ્થાને પહોંચી ગયા હોવાનાં સમાટાર મળી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો