VIDEO: વડોદરામાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજીનું આ રીતે ઈકો-ફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવશે

10 દિવસનું ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ આજે વિઘ્નહર્તાનું વિર્સજન કરવામાં આવશે. ત્યારે વડોદરામાં પણ ભારે હર્ષોલ્લાસ સાથે ગણેશ વિર્સજનમાં શહેરીજનો જોતરાયા છે. વડોદરામાં આજે 2 કૃત્રિમ અને 23 કુદરતી તળાવમાં શ્રીજીનું વિર્સજન થશે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું? ગુજરાતમાં ક્યાં છે […]

VIDEO: વડોદરામાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજીનું આ રીતે ઈકો-ફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવશે
Follow Us:
| Updated on: Sep 12, 2019 | 4:50 AM

10 દિવસનું ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ આજે વિઘ્નહર્તાનું વિર્સજન કરવામાં આવશે. ત્યારે વડોદરામાં પણ ભારે હર્ષોલ્લાસ સાથે ગણેશ વિર્સજનમાં શહેરીજનો જોતરાયા છે. વડોદરામાં આજે 2 કૃત્રિમ અને 23 કુદરતી તળાવમાં શ્રીજીનું વિર્સજન થશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વડોદરાના ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા વિર્સજન માટે અનોખો કુંડ બનાવામાં આવ્યો છે. આ કુંડમાં જ પ્રતિમાનું વિર્સજન કરવામાં આવશે અને વિર્સજન બાદ માટી ઓટોમેટિક મશીનથી બહાર ઠલવાશે. જેને સોસાયટીના રહીશોમાં વહેંચાશે અને તેનો ઉપયોગ ફુલછોડના કુંડા માટે કરી શકાશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">