ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ ગુજરાત પ્રવાસે, દ્વારકા, નાગેશ્વર અને કિર્તીમંદિર ખાતે થયું પારંપરિક સ્વાગત

દેશના ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુ (Vice President Venkaiah Naidu) ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમણે સૌ પ્રથમ દ્વારકા ખાતે પહોંચીને જગત મંદિરે દ્વારકાધિશના દર્શન કર્યા હતા.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ ગુજરાત પ્રવાસે, દ્વારકા, નાગેશ્વર અને કિર્તીમંદિર ખાતે થયું પારંપરિક સ્વાગત
Vice President Venkaiah Naidu on Gujarat tour, traditional welcome at Dwarka,Nageshwar and Kirti Mandir
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 8:15 PM

દેશના ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુ (Vice President Venkaiah Naidu ) ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમણે સૌ પ્રથમ દ્વારકા ખાતે  પહોંચીને જગત મંદિરે દ્વારકાધિશના દર્શન કર્યા હતા. દ્વારકા હેલિપેડ ખાતે તેમનું રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સ્વાગત કર્યું હતું. બાદમાં તેમણે પરિવારજનો સાથે દ્વારકિધિશના દર્શન કર્યાં હતા. શ્રાવણ માસમાં દેવદર્શનનું અનેરું મહત્વ છે ત્યારે તેઓ પરિવાર સાથે ભગવાન દ્વારકાધીશ તેમજ સોમનાથ મહાદેવના દર્શને આવ્યા છે. દરમિયાન તેઓ પોરબંદરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિમંદિરની પણ મુલાકાત લીધી હતી અને મહાત્મા ગાંધીજીને તેમના જન્મસ્થળે શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતા. તેમણે નાગેશ્વર જ્યોર્તિલિંગના (Nageshwar Jyotirling) પણ દર્શન કર્યા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

નાગેશ્વરમાં થયું પારંપરિક અને ઉષ્માસભર સ્વાગત

ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ જ્યારે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શનાર્થે પધાર્યા ત્યારે સ્થાનિક કલાકારોએ તેમનું પારંપરિક વેશભૂષામાં નૃત્ય રજૂ કરીને સ્વાગત કર્યું હતું. નાગેશ્વર મહાદેવ ખાતે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ તેમના ધર્મપત્ની ઉષાબહેન સાથે વિશેષ પૂજન-અર્ચના કરી હતી.

Vice President Venkaiah Naidu along with wife Shrimati Ushabhen performed special pooja-archan on the holy month of Shravan.

પોરબંદરમાં કિર્તીમંદિરમાં શ્રદ્ધા સુમન કર્યા અર્પણ

દ્વારકાધીશનાં દર્શન કરી હવાઈ માર્ગે પોરબંદર (Porbandar) એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા.જ્યાં પોરબંદર એરપોર્ટ ખાતે તેઓનું રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ, પોરબંદર કલેક્ટર અશોક શર્મા તથા પોરબંદર એસ.પી. ડો. રવિ મોહન સૈની સહિતના વરિષ્ઠ અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. તેમજ પોરબંદરમાં મણિયારા રાસ દ્વારા પારંપરિક વેશભૂષામાં ઉપરાષ્ટ્રપતિનું સપરિવાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

The Vice President signed the visitor's book by writing a note.

પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લઈ પૂજ્ય બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. કીર્તિ મંદિર ખાતે ઉપરાષ્ટ્રપતિનું સુતરની આંટીથી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, કલેકટર અશોક શર્મા સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ વિઝિટર્સ બુકમાં  નોંધ લખીને હસ્તાક્ષર કર્યા હતા.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">