ગોવાના બીચને ટક્કર મારતો બીચ શિવરાજપુરમાં બનશે, પરંતુ દારુની છુટછાટ નહીં અપાય: CM વિજય રૂપાણી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શિવરાજપુર બીચની મુલાકાત લઈ બીચની સમીક્ષા કરી હતી. સાથે તેઓએ અહીં વિકાસના કામો અંગે પણ વાત કરી હતી.

ગોવાના બીચને ટક્કર મારતો બીચ શિવરાજપુરમાં બનશે, પરંતુ દારુની છુટછાટ નહીં અપાય: CM વિજય રૂપાણી
CM Vijay Rupani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 9:48 PM

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani) 2 દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે છે.  મુખ્યપ્રધાને દેવભૂમિ દ્વારકા (Devbhumi dwarka)ની મુલાકાત પણ લીધી હતી. વિજય રૂપાણીએ શિવરાજપુર બીચની મુલાકાત લઈને પ્રવાસન પ્રવૃતિને વેગ મળે તે માટે કેટલાક સુચનો કર્યા હતા.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શિવરાજપુર બીચની મુલાકાત લઈ બીચની સમીક્ષા કરી હતી. સાથે તેઓએ અહીં વિકાસના કામો અંગે પણ વાત કરી હતી. હાલ શિવરાજપુર બીચ પર 20 કરોડના કામો ચાલી રહ્યા છે. જ્યારે 80 કરોડના વિકાસ કામોના ટેન્ડર પ્રક્રિયાથી બીચના કામોને વેગ મળશે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે હાલમાં દ્વારકાધીશ મંદિરના શિખર ધજા પર વીજ પડી હતી, તેને લઈ ખાસ ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવવા આવ્યા હોવાનું જણાવ્યું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

વધુમાં કહ્યું હતું કે અહીં શિવરાજપુર બીચ પર દારૂની છૂટછાટ નહીં મળે, અહીં સંપૂર્ણ દારૂબંધી રહેશે. અહીં લોકો સ્વચ્છ દરિયાકિનારે પરિવાર ન્હાવાનો આનંદ માણી શકશે. શિવરાજપુર બીચ ગોવાના બીચ કક્ષાનો બીચ બનાવાશે. અહીં સુંદર દરિયાકિનારો આવેલ છે, ત્યારે અહીં પ્રવાસન વિભાગને વેગ મળશે સાથે વેપાર ધંધામાં પણ સ્થાનિકોને વધુ રોજગાર મળશે. દ્વારકાના પ્રવાસે આવેલ મુખ્યપ્રધાન વિજય રૂપાણી શિવરાજપુર બીચ બાદ દ્વારકા રાત્રી રોકાણ કરશે અને ત્યારબાદ ગુરુવારે તેઓ ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવશે.

આ પણ વાંચો: ખેડૂતોમાં ખુશીનો માહોલ, રાજ્યમાં આગામી 5 દિવસ યથાવત રહેશે મેઘરાજાની મેઘમહેર

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">