Devbhoomi Dwarka: જત્રાખંડી દુષ્કર્મના ઘેરા પ્રત્યાઘાત, દશનામ ગોસ્વામી સમાજે કરી આરોપીને ફાંસીની સજાની માંગણી

કોડીનારમાં માસૂમ બાળકીને દુષ્કર્મનો ભોગ બનાવીને મોતને ઘાટ ઉતારનારા આરોપી શામજી સોલંકીને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે (Devbhoomi Dwarka) દ્વારકાના દશનામ ગોસ્વામી સમાજે રેલી યોજીને આવેદન પત્ર પાઠવ્યું હતુ.

Devbhoomi Dwarka: જત્રાખંડી દુષ્કર્મના ઘેરા પ્રત્યાઘાત, દશનામ ગોસ્વામી સમાજે કરી આરોપીને ફાંસીની સજાની માંગણી
Devbhoomi Dwarka: Dasnam Goswami Samaj demands death sentence for accused in Jatrakhandi Rape Incident
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 10:53 AM

થોડા દિવસો અગાઉ અમરેલીના(Amreli) જત્રાખંડીમાં (Jatrakhandi)એકનરાધમે 9 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરીને મોતને ઘાટ ઉતારી હતી. આ ઘટનાના સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka)જિલ્લામાં પણ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા રેલી આયોજિત કરવામાં આવી હતી અને દશનામ ગોસ્વામી સમાજના અગ્રણીઓ દ્વારા બાળકીને મોતને ઘાટ ઉતારનારા અને કુકર્મ આચરનારા નરાધમને ફાંસી થાય તેવી માંગણી કરવામાં આવી હતી. આ અંગેનું એક આવેદનપત્ર પણ પ્રાંત કચેરી ખાતે કલેક્ટરને સોંપવામાં આવ્યું હતું.  થોડા દિવસો  અગાઉ કોડીનારમાં માસૂમ બાળકીને દુષ્કર્મનો ભોગ બનાવીને મોતને ઘાટ ઉતારનારા આરોપી શામજી સોલંકીને  પોલીસે ગણતરીના કલાકોમાં  ઝડપી લીધો હતો.

આરોપી ઝડપાયા બાદ સતત થઈ  રહી છે ફાંસીની સજાની માંગણી

જોકે આરોપીના ઝડપાયા બાદ સતત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં થી એવી માગં થઈ રહીછે કે આ આરોપીને ફાંસીની સજા આપવામાં આવે. અગાઉ પણ જત્રાખંડી  ઘટના મુદ્દે જૂનાગઢ ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુએ આ ઘટનાને વખોડી હતી અને આરોપીને સજા મળે તે બાબત જણાવી હતી. તો  સૌરાષ્ટ્રમાં  મહિલાઓએ પણ રેલી કાઢીને  આરોપીને ફાંસીની સજાની માંગણી  કરી હતી.

શું હતી સમગ્ર ઘટના ?

જત્રાખંડીમાં રહેતી 9 વર્ષીય બાળકી   ગામની  બજારમાં વસ્તુ લેવા જઈ રહી હતી ત્યારે  આરોપીએ તેની પાસે બીડી માંગી હતી આરોપીએ મંગાવેલી બીડી લેવા માટે બાળકી રૂમમાં જઇને પાછી આવી ત્યારે આરોપી બાળકીના મોએ ડૂચો મારીને તેને લઈ ગયો હતો અને રૂમમાં જઇને દુષ્કર્મ ગુજાર્યું હતું.  આટલેથી ન અટકતા  પોતાના ઝઘન્ય  કૃત્યની લોકોને જાણ ન થાય તે માટે  માસૂમ બાળકીની ઠંડા કલેજે હત્યા કરી નાંખી હતી. અને માસૂમ બાળકીના મૃતદેહને  કોથળામાં ભરીને  અવાવરૂ જગ્યાએ નાંખી આવ્યો હતો.  આ આરોપી  શામજી સોલંકી બે બાળકોનો પિતા છે  અને માછીમારીનો વ્યવસાય કરે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બાળકીના પિતા દરજીકામ કરે છે  અને મુંબઇમાં રહે છે તેમજ માતા મજૂરીકામ કરતી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ હતી.  કંઇક કામ માટે બહાર ગયેલી માતાએ  ઘરે આવીને જોયું તો બાળકી ઘરે ન હતી અને  બાળકી ઘણા સમય સુધી ઘરે ન આવતા તેની શોધખોળ હાથ ધરી હતી. અને બાળકીની તપાસ કરતા માતા તથા  ગ્રામજનોને   આ ઘટનાની જાણ થઈ  હતી. બાળકીના અપમૃત્યુને પગલે  તેના પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો . આ ઘટનાની જાણ  બાદ પોલીસે ગણતરીના સમયમાં જ ગામના આરોપી શામજી   સોલંકીની  ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  જોકે  બાળકી પર દુષ્કર્મ ગુજારનારા આરોપી માટે બાળકીના સ્વજનો સહિત ગામના લોકો ફાંસીની સજાની માંગણી કરી રહ્યા છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">