એક તરફ વલસાડની તમામ નદીઓમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે અને તંત્ર નાગરિકોને નદીકાંઠે ન જવા માટે સુચનાઓ આપી રહ્યું છે. ત્યારે દમણગંગા નદીકિનારે કેટલાક યુવાનો જીવના જોખમે માછીમારી કરતા નજરે પડ્યા છે. આવા લોકોને અટકાવવા માટે તંત્ર પણ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો