અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સાંજની OPD શરુ કરવા નાયબ મુખ્યપ્રધાનના આદેશ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સાંજની OPD શરુ કરવા આદેશ અપાયો છે. કોરોના સિવાયના દર્દીઓને ઝડપથી સારવાર મળે તે માટે OPD શરૂ કરાશે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે આ સુચના આપી છે. સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ બપોર પછી પણ સારવાર મળે તે માટે આ નિર્ણય લેવાયો છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સાંજની OPD શરુ કરવા આદેશ અપાયો છે. કોરોના સિવાયના દર્દીઓને ઝડપથી સારવાર મળે તે માટે OPD શરૂ કરાશે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે આ સુચના આપી છે. સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ બપોર પછી પણ સારવાર મળે તે માટે આ નિર્ણય લેવાયો છે.