નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલનું ડોમિસાઇલ વેરિફિકેશન મુદ્દે નિવેદન, વેરિફિકેશન જરૂરી નથી
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે ડોમિસાઇલ વેરિફિકેશન મુદ્દે નિવેદન આપ્યું. નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે કહ્યું કે, જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12ની પરીક્ષા ગુજરાતમાં આપી હોય તેમને આગળ ભણવા માટે ડોમિસાઇલ વેરિફિકેશન કરવાની જરૂર નથી. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર […]
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે ડોમિસાઇલ વેરિફિકેશન મુદ્દે નિવેદન આપ્યું. નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે કહ્યું કે, જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12ની પરીક્ષા ગુજરાતમાં આપી હોય તેમને આગળ ભણવા માટે ડોમિસાઇલ વેરિફિકેશન કરવાની જરૂર નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જેના કારણે ગુજરાતમાં ભણી રહેલા અન્ય રાજ્યના દર 10 હજાર વિદ્યાર્થીઓમાંથી 8 હજાર વિદ્યાર્થીઓને ડોમિસાઇલ વેરિફિકેશનની જરૂર નહી પડે. સાથે જો તક્લીફ જણાશે તો સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે. નીતીન પટેલના આ નિવેદનથી ડોમિસાઇલ વેરિફિકેશન માટે કલેક્ટર ઓફિસ અને પોલીસ કમિશનર ઓફિસ ધક્કા ખાતા વિદ્યાર્થીઓને રાહત મળશે.