નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલનું ડોમિસાઇલ વેરિફિકેશન મુદ્દે નિવેદન, વેરિફિકેશન જરૂરી નથી

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે ડોમિસાઇલ વેરિફિકેશન મુદ્દે નિવેદન આપ્યું. નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે કહ્યું કે, જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12ની પરીક્ષા ગુજરાતમાં આપી હોય તેમને આગળ ભણવા માટે ડોમિસાઇલ વેરિફિકેશન કરવાની જરૂર નથી. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર […]

નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલનું ડોમિસાઇલ વેરિફિકેશન મુદ્દે નિવેદન, વેરિફિકેશન જરૂરી નથી
Follow Us:
| Updated on: Jun 23, 2019 | 12:15 PM

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે ડોમિસાઇલ વેરિફિકેશન મુદ્દે નિવેદન આપ્યું. નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે કહ્યું કે, જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12ની પરીક્ષા ગુજરાતમાં આપી હોય તેમને આગળ ભણવા માટે ડોમિસાઇલ વેરિફિકેશન કરવાની જરૂર નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ શિવસેના અને ભાજપ બાદ શરદ પવારની પાર્ટીમાં પણ બેઠકોનો દોર શરૂ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેના કારણે ગુજરાતમાં ભણી રહેલા અન્ય રાજ્યના દર 10 હજાર વિદ્યાર્થીઓમાંથી 8 હજાર વિદ્યાર્થીઓને ડોમિસાઇલ વેરિફિકેશનની જરૂર નહી પડે. સાથે જો તક્લીફ જણાશે તો સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે. નીતીન પટેલના આ નિવેદનથી ડોમિસાઇલ વેરિફિકેશન માટે કલેક્ટર ઓફિસ અને પોલીસ કમિશનર ઓફિસ ધક્કા ખાતા વિદ્યાર્થીઓને રાહત મળશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">