દા.ન.હ.ના સાંસદ Mohan Delkarનું મોત કે આત્મહત્યા ? જાણો શું આવ્યું છે પોસ્ટરિપોર્ટમાં સામે

દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું (Mohan Delkar) સોમવારે અચાનક મોત નિપજતા લોકો અચંબામાં મુકાઈ ગયા હતા. લોકો મોહન ડેલકરના (Mohan Delkar) મોતને લઈને અલગ-અલગ તારણ કાઢતા હતા.

દા.ન.હ.ના સાંસદ Mohan Delkarનું મોત કે આત્મહત્યા ? જાણો શું આવ્યું છે પોસ્ટરિપોર્ટમાં સામે
Mohan Delkar
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Feb 24, 2021 | 11:03 AM

દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું (Mohan Delkar) સોમવારે અચાનક મોત નિપજતા લોકો અચંબામાં મુકાઈ ગયા હતા. લોકો મોહન ડેલકરના (Mohan Delkar) મોતને લઈને અલગ-અલગ તારણ કાઢતા હતા. હાલમાં જ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના મોતનું કારણ સાફ થઇ ગયું છે. રિપોર્ટ મુજબ, ગળે ફાંસો ખાધા બાદ શ્વાસ રૂંધાવાથી મોત થયું છે. મોહન ડેલકરનો મૃતદેહ સોમવારે મુંબઈની મરીન ડ્રાઈવ સ્થિત એક હોટેલમાંથી મળ્યો હતો.

મિડિયા રિપોર્ટર અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે, મોહન ડેલકરની 14 પેજની સુસાઇડ નોટ મળી છે જે ગુજરાતીમાં લખી છે. આ સુસાઇડ નોટ તેના ઓફિશિયલ લેટરપેડ પર લખેલી છે. સુસાઇડ નોટમાં શું લખ્યું છે તે અંગ પોલીસે હજુ સુધી મૌન છે.

સમાચાર અનુસાર સાંસદે સોમવારે સવારે આપઘાત કરી લીધો હતો. તમને જણાવી દઈએ કે સોમવારે બપોરે 1.50 વાગ્યે સાંસદ મોહનના ડ્રાઇવર અને બોડીગાર્ડે સૌ પ્રથમ તેનો મૃતદેહ જોયો હતો. પોલીસે હજી સુધી ડ્રાઇવર અને બોડીગાર્ડના નિવેદનો નોંધ્યા નથી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મંગળવારે પોસ્ટમોર્ટમ બાદ સાંસદ મોહનનો મૃતદેહ તેના સંબંધીઓને સોંપાયો હતો. તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક તપાસ માટે અનામત રાખવામાં આવ્યું છે.

માહિતી મુજબ, સોમવારે જ્યારે ડેલકરના ડ્રાઈવરે હોટલના રૂમનો દરવાજો ખટખટાવ્યો હતો, ત્યારે તેનો કોઈ જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ ડ્રાઇવરે ડેલકરને ફોન કર્યો હતો જે ઉપાડ્યો ન હતો. ત્યારબાદ ડ્રાઇવરે ડેલકરના પરિવારને દાદર અને નગર હવેલી ખાતે જાણ કરી હતી. પરિવારે ડ્રાઇવરને હોટલના સ્ટાફને પૂછતાં રૂમ ખોલવા જણાવ્યું હતું. જો કે, અંદરથી બંધ હોવાથી દરવાજો ખુલી શક્યો નહીં. ડ્રાઈવર રૂમની બાલ્કનીમાં ગયો અને સાંસદની લાશ લટકતી મળી. તેને શાલ વડે ગળેફાંસો ખાઈ લીધો હતો.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">