TV9 IMPACT : દાહોદના ફતેપુરામાં ખાતરના ભાવ વધુ વસૂલવાનો મુદ્દો, TV9 ના અહેવાલ બાદ ખેતી વિભાગે કરી કાર્યવાહી

ખેતી વિભાગે રાસાયણિક ખાતરના 266.50 રૂપિયા ભાવ નક્કી કરેલો છે. પરંતુ ખેડૂતોની ફરિયાદ હતી કે તેમની પાસેથી વેપારીઓ દ્વારા 350 થી 500 રૂપિયા વસૂલવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 4:08 PM

દાહોદના ફતેપુરામાં ખાતરના (Fertilizers) નક્કી કરેલા ભાવ કરતા વધુ વેપારીઓ સામે ખેતી વિભાગે (Agriculture Department) કાર્યવાહી હાથ ધરી છે. TV9 ના અહેવાલ બાદ જાગેલા સરકારી તંત્રએ મેસર્સ સાંઠીયા ખેડૂત ગ્રાહક ભંડાર સહકારી મંડળી સહિત બે વેપારીઓનો પરવાનો રદ કર્યો છે. 15 દિવસ માટે આ મંડળીનો પરવાનો રદ કર્યો છે, જેથી બંનેના વેપારીઓ 15 દિવસ સુધી રાસાયણિક ખાતરનું વેચાણ નહીં કરી શકે.

ખેતી વિભાગે રાસાયણિક ખાતરના 266.50 રૂપિયા ભાવ નક્કી કરેલો છે. પરંતુ ખેડૂતોની (Farmers) ફરિયાદ હતી કે તેમની પાસેથી વેપારીઓ દ્વારા 350 થી 500 રૂપિયા વસૂલવામાં આવે છે. જે અંગે TV9 એ ગત 12 જુલાઈએ અહેવાલ દર્શાવ્યો હતો. ત્યારબાદ ખેતી વિભાગે વિવિધ ટીમો બનાવીને જિલ્લામાં તપાસ હાથ ધરી છે.

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">