Dahod: ભારત બંધના એલાનને જિલ્લામાં કોઈ સમર્થન નહી, તમામ બજારો ખુલ્લા રહ્યા, પોલીસ વિભાગ સતત કરી રહ્યુ છે પેટ્રોલિંગ

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે કેટલાક સંગઠનોએ આજે ​​ભારત બંધનું (Bharat bandh) એલાન આપ્યું છે. જો કે દાહોદ (Dahod) જિલ્લામાં ભારત બંધના એલાનને કોઈ સમર્થન ન મળ્યુ.

Dahod: ભારત બંધના એલાનને જિલ્લામાં કોઈ સમર્થન નહી, તમામ બજારો ખુલ્લા રહ્યા, પોલીસ વિભાગ સતત કરી રહ્યુ છે પેટ્રોલિંગ
પોલીસ પેટ્રોલિંગ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2022 | 6:06 PM

કેન્દ્ર સરકાર દ્વારા નવ યુવાનો માટે ‘અગ્નિપથ’ યોજના (Agnipath Scheme) જાહેર કરવામાં આવેલી છે. આ યોજનાના વિરોધમાં દેશભરમાં જુદા જુદા સ્થળોએ સરકારી, ખાનગી માલ મિલ્કતોને નુકસાન કરવાનો બનાવ બનેલો છે. તેમજ આ બાબતે આજે ” ભારત બંધ’ની (Bharat Bandh) જાહેરાત કરવામાં આવી છે. ભારત બંધની જાહેરાત દરમિયાન કાયદો અને વ્યવસ્થા સુપેરે જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના આગોતરાં પગલાં દાહોદમાં (Dahod) પોલીસ અને રેલવે પોલીસ એલર્ટ પર છે. પોલસી દ્વારા સમગ્ર જિલ્લામાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે.

ભારત બંધના એલાનના પગલે એલર્ટ

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે કેટલાક સંગઠનોએ આજે ​​ભારત બંધનું એલાન આપ્યું છે. જો કે દાહોદ જિલ્લામાં ભારત બંધના એલાનને કોઈ સમર્થન ન મળ્યુ. દાહોદ, લીમડી, ઝાલોદ, ફતેપુરા, સંકેલી, દેવગઢબારીઆ, લીમખેડા સહિતના બજારો રાતેબા મુજબ ચાલુ રહ્યા. પોલીસ અને રેલવે પોલીસ દ્વારા ભારત બંધના એલાનના પગલે એલર્ટ અપાયુ હતુ. સવારથી જ દાહોદ જિલ્લા પોલીસ અને રેલવે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રેલવેને કોઈ નુકસાન ન થાય તે માટે ખાસ RPF અને દાહોદ પોલીસની ટીમ રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારમા તહેનાત કરાઇ. તો પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે.

ભારત બંધને ધ્યાનમાં રાખીને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સરકારી રેલવે પોલીસ (GRP) હાઈ એલર્ટ પર છે. વરિષ્ઠ RPF અધિકારીઓએ એક નિવેદન બહાર પાડ્યું છે અને તમામ RPF એકમોને તોફાનીઓ અને તોફાનીઓ સાથે સખત રીતે વ્યવહાર કરવા આદેશો જાહેર કર્યા છે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તોફાનીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની કડક કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઉલ્લેખનીય છે કે, સરકારની અગ્નિપથ યોજના (Agnipath Scheme) સામે યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યુવાનો સતત સરકાર પાસે આ યોજના પાછી ખેંચવાની માગ કરી રહ્યા છે. જોકે, સેનાએ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે, અગ્નિપથ યોજના પાછી ખેંચવામાં આવશે નહીં.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">