VIDEO: ગુજરાતમાં ‘ક્યાર’ બાદ ‘મહા’ વાવાઝોડાથી મુશ્કેલી, રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતમાં ‘ક્યાર’ વાવાઝોડાના સંકટ બાદ હવે વધુ એક વાવઝોડું સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડુ સક્રિય થયું છે. આ વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. વાવાઝોડું હાલ પ્રતિ 6 કલાકે 15 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે અને પ્રતિ કલાક 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય રહ્યો છે.    Web Stories View more લગ્નન […]

VIDEO: ગુજરાતમાં 'ક્યાર' બાદ 'મહા' વાવાઝોડાથી મુશ્કેલી, રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની આગાહી
Follow Us:
| Updated on: Oct 31, 2019 | 8:19 AM

ગુજરાતમાં ‘ક્યાર’ વાવાઝોડાના સંકટ બાદ હવે વધુ એક વાવઝોડું સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડુ સક્રિય થયું છે. આ વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. વાવાઝોડું હાલ પ્રતિ 6 કલાકે 15 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે અને પ્રતિ કલાક 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય રહ્યો છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ત્યારે ‘મહા’ સાયક્લોનના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 અને 3 નવેમ્બરના રોજ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. ભાવનગર, અમરેલી અને સોમનાથ ભારે વરસાદની સંભાવના છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે દમણ અને દાદરાનગર હવેલી તેમજ નવસારીમાં પણ ‘મહા’ વાવાઝોડાના કારણે વરસાદ વરસી શકે છે. વાવાઝોડાના સંકટના કારણે ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનુ સિગ્નલ લગાવી દેવાયું છે. વાવઝોડાના સંકટના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">