VIDEO: જો ગુજરાત પર મહા વાવાઝોડું ત્રાટક્યું તો આ વિસ્તારોમાં થશે વધારે અસર
ગુજરાતમાં મહા વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. 6 અથવા 7 નવેમ્બરના રોજ આ વાવાઝોડું ગુજરાતમાં ખાબકી શકે છે. જેમાં ખાસ કરીને વેરાવળ, ભાવનગર, અમરેલી, આણંદ, વડોદરા, નર્મદા, સુરત જિલ્લામાં અસર થઈ શકે છે. આ વાવાઝોડાના લીધે વરસાદ પણ પડશે. જેના લીધે ખેડૂતોના કપાસના પાકને ફરીથી નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે. વાવાઝોડાના લીધે ભારે પવન […]
ગુજરાતમાં મહા વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. 6 અથવા 7 નવેમ્બરના રોજ આ વાવાઝોડું ગુજરાતમાં ખાબકી શકે છે. જેમાં ખાસ કરીને વેરાવળ, ભાવનગર, અમરેલી, આણંદ, વડોદરા, નર્મદા, સુરત જિલ્લામાં અસર થઈ શકે છે. આ વાવાઝોડાના લીધે વરસાદ પણ પડશે. જેના લીધે ખેડૂતોના કપાસના પાકને ફરીથી નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે. વાવાઝોડાના લીધે ભારે પવન સાથે વરસાદ પડી શકે તેમ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : બાળકને દત્તક લેવા માટે જીએસટી ચૂકવવો પડતો હતો, જાણો શું ફેરફાર થયો?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો