VIDEO: જો ગુજરાત પર મહા વાવાઝોડું ત્રાટક્યું તો આ વિસ્તારોમાં થશે વધારે અસર

ગુજરાતમાં મહા વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. 6 અથવા 7 નવેમ્બરના રોજ આ વાવાઝોડું ગુજરાતમાં ખાબકી શકે છે.  જેમાં ખાસ કરીને વેરાવળ, ભાવનગર, અમરેલી, આણંદ, વડોદરા, નર્મદા, સુરત જિલ્લામાં અસર થઈ શકે છે. આ વાવાઝોડાના લીધે વરસાદ પણ પડશે. જેના લીધે ખેડૂતોના કપાસના પાકને ફરીથી નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે. વાવાઝોડાના લીધે ભારે પવન […]

VIDEO: જો ગુજરાત પર મહા વાવાઝોડું ત્રાટક્યું તો આ વિસ્તારોમાં થશે વધારે અસર
Follow Us:
| Updated on: Nov 01, 2019 | 4:38 PM

ગુજરાતમાં મહા વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. 6 અથવા 7 નવેમ્બરના રોજ આ વાવાઝોડું ગુજરાતમાં ખાબકી શકે છે.  જેમાં ખાસ કરીને વેરાવળ, ભાવનગર, અમરેલી, આણંદ, વડોદરા, નર્મદા, સુરત જિલ્લામાં અસર થઈ શકે છે. આ વાવાઝોડાના લીધે વરસાદ પણ પડશે. જેના લીધે ખેડૂતોના કપાસના પાકને ફરીથી નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે. વાવાઝોડાના લીધે ભારે પવન સાથે વરસાદ પડી શકે તેમ છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  બાળકને દત્તક લેવા માટે જીએસટી ચૂકવવો પડતો હતો, જાણો શું ફેરફાર થયો?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">