ક્યાર વાવાઝોડાની ઘાત ટળી, ઓમાન તરફ ફંટાવાથી રાહતના સમાચાર

રાજ્યમાં ‘ક્યાર’ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. વાવાઝોડાની અસર હવે ગુજરાતમાં નબળી પડશે.  હાલ ઓમાન તરફ ‘ક્યાર’ વાવાઝોડુ આગળ વધી રહ્યું છે. ઓમાનના મસીરાહથી 890 કી.મી દૂર અરબી સમુદ્રમાં વાવાઝોડુ પહોંચ્યુ છે અને પશ્ચિમ-ઉતર પશ્ચિમ દિશામાં 12 કી.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. તેની વચ્ચે સુપર સાયકલોનિકમાંથી વાવાઝોડુ જે નબળુ પડશે. Facebook પર તમામ મહત્વના સમાચાર […]

ક્યાર વાવાઝોડાની ઘાત ટળી, ઓમાન તરફ ફંટાવાથી રાહતના સમાચાર
Follow Us:
| Updated on: Oct 28, 2019 | 10:00 AM

રાજ્યમાં ‘ક્યાર’ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. વાવાઝોડાની અસર હવે ગુજરાતમાં નબળી પડશે.  હાલ ઓમાન તરફ ‘ક્યાર’ વાવાઝોડુ આગળ વધી રહ્યું છે. ઓમાનના મસીરાહથી 890 કી.મી દૂર અરબી સમુદ્રમાં વાવાઝોડુ પહોંચ્યુ છે અને પશ્ચિમ-ઉતર પશ્ચિમ દિશામાં 12 કી.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. તેની વચ્ચે સુપર સાયકલોનિકમાંથી વાવાઝોડુ જે નબળુ પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી

આ પણ વાંચો :  “દિવાળી પર સન્નાટો” નવા વર્ષે જ શિવસેનાના ભાજપ પર તીખા પ્રહાર! જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">