ગુજરાતના આ 3 મહાનગરમાં કાલથી કર્ફયૂ હટાવી લેવાશે, DGP શિવાનંદ ઝાએ કરી જાહેરાત
કોરોના વઘારે કેસ આવતા અમુક વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારોમાં લોકડાઉનનું પાલન યોગ્ય રીતે ના થતું હોવાથી ગુજરાત પોલીસ દ્વારા કર્ફ્યૂ લાદવામાં આવ્યું હતું. જો કે આ કર્ફયૂ આવતીકાલે એટલે 24 એપ્રિલના રોજથી હટાવી લેવાશે. ડીજીપી શિવાનંદ ઝાએ જાણકારી આપી કે આ વિસ્તારમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. Facebook પર તમામ મહત્વના […]
કોરોના વઘારે કેસ આવતા અમુક વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારોમાં લોકડાઉનનું પાલન યોગ્ય રીતે ના થતું હોવાથી ગુજરાત પોલીસ દ્વારા કર્ફ્યૂ લાદવામાં આવ્યું હતું. જો કે આ કર્ફયૂ આવતીકાલે એટલે 24 એપ્રિલના રોજથી હટાવી લેવાશે. ડીજીપી શિવાનંદ ઝાએ જાણકારી આપી કે આ વિસ્તારમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે.
આ પણ વાંચો : કોરોનાનો કેર યથાવત, મહારાષ્ટ્ર સરકારના મંત્રીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો