ગુજરાતના આ 3 મહાનગરમાં કાલથી કર્ફયૂ હટાવી લેવાશે, DGP શિવાનંદ ઝાએ કરી જાહેરાત

કોરોના વઘારે કેસ આવતા અમુક વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારોમાં લોકડાઉનનું પાલન યોગ્ય રીતે ના થતું હોવાથી ગુજરાત પોલીસ દ્વારા કર્ફ્યૂ લાદવામાં આવ્યું હતું. જો કે આ કર્ફયૂ આવતીકાલે એટલે 24 એપ્રિલના રોજથી હટાવી લેવાશે. ડીજીપી શિવાનંદ ઝાએ જાણકારી આપી કે આ વિસ્તારમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. Facebook પર તમામ મહત્વના […]

ગુજરાતના આ 3 મહાનગરમાં કાલથી કર્ફયૂ હટાવી લેવાશે, DGP શિવાનંદ ઝાએ કરી જાહેરાત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 3:56 PM

કોરોના વઘારે કેસ આવતા અમુક વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારોમાં લોકડાઉનનું પાલન યોગ્ય રીતે ના થતું હોવાથી ગુજરાત પોલીસ દ્વારા કર્ફ્યૂ લાદવામાં આવ્યું હતું. જો કે આ કર્ફયૂ આવતીકાલે એટલે 24 એપ્રિલના રોજથી હટાવી લેવાશે. ડીજીપી શિવાનંદ ઝાએ જાણકારી આપી કે આ વિસ્તારમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ વાંચો :   કોરોનાનો કેર યથાવત, મહારાષ્ટ્ર સરકારના મંત્રીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">