Sabarkantha: અમરાપુર ગામે લગ્ન પ્રસંગે પોલીસની કાર્યવાહી, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના અભાવે 17 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ

સાબરકાંઠા પ્રાંતિજના અમરાપુર ગામે લગ્ન પ્રસંગે પોલીસની કાર્યવાહી સામે આવી છે. લગ્ન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ જોવા મળ્યો.

| Updated on: Apr 22, 2021 | 1:42 PM

સાબરકાંઠા પ્રાંતિજના અમરાપુર ગામે લગ્ન પ્રસંગે પોલીસની કાર્યવાહી સામે આવી છે. લગ્ન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ જોવા મળ્યો. પોલીસે ડીજે સહિતનો સામાન પોલીસે જપ્ત કર્યો. મંજૂરી વગર લગ્ન અને વરઘોડો કાઢતા 17 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Surat: સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન જનરેટ પ્લાન્ટ શરૂ કરાયો, પ્લાન્ટ મારફત રોજ 2 થી 3 ટન ઓક્સિજન ઉપલબ્ધ થશે 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">