રાજકોટમાં આજે 39 કોરોના પોઝિટિવ દર્દીના મોત, કોરોના મૃત્યુ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે
રાજકોટમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં આજે 39 કોરોના પોઝિટિવ દર્દીના મોત થયા છે. શહેરમાં 31 દર્દી, ગ્રામ્યમાં 3 જ્યારે અન્ય જિલ્લાના 5 દર્દીઓના મોત થયા હતા. કોરોના મૃત્યુ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. અત્યાર સુધીમાં એક દિવસમાં મોતનો સૌથી વધારે આંક છે. Web Stories View more ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના […]
રાજકોટમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં આજે 39 કોરોના પોઝિટિવ દર્દીના મોત થયા છે. શહેરમાં 31 દર્દી, ગ્રામ્યમાં 3 જ્યારે અન્ય જિલ્લાના 5 દર્દીઓના મોત થયા હતા. કોરોના મૃત્યુ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. અત્યાર સુધીમાં એક દિવસમાં મોતનો સૌથી વધારે આંક છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો