કોરોનાની અસર Kutch Rann Utsav પર, પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતા આવક 1 કરોડ પર પહોચી

Coronaની સૌથી માઠી અસર પ્રવાસન વિભાગ પર પડી છે આ અસરમાંથી Kutch Rann Utsav પણ બાકાત નથી.પ્રવાસીઓ સાથે રાજ્ય સરકારની આવકમાં ઘટાડો નોંધાયો છે.

Niyati Trivedi
| Edited By: | Updated on: Feb 06, 2021 | 10:07 AM

Corona ની સૌથી માઠી અસર પ્રવાસન વિભાગ પર પડી છે અને આ અસરમાંથી Kutch Rann Utsav પણ બાકાત નથી. ગત્ત વર્ષે રણોત્સવમાં 2.20 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.અને રાજ્ય સરકારને 2 કરોડની આવક થઇ હતી.જોકે ચાલુ વર્ષે કોરોનાની દહેશતને પગલે પ્રવાસીઓ સાથે રાજ્ય સરકારની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે.ચાલુ વર્ષે અત્યાર સુધી માત્ર 1 લાખ પ્રવાસીઓએ Kutch Rann Utsav મુલાકાત કરી.અને રાજ્ય સરકારને માત્ર 1 કરોડ રૂપિયાની જ અત્યાર સુધી આવક નોંધાઇ છે.

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">