વૃધ્ધાશ્રમ-ભિક્ષુકગૃહમાં રહેતા 45 વર્ષથી મોટા, અન્ય બિમારી ધરાવતા હશે તો આધારકાર્ડ વિના અપાશે કોરોનાની રસી

ગુજરાતમાં આવેલા વૃધ્ધાશ્રમ-ભિક્ષુકગૃહમાં 45 વર્ષથી મોટી ઉમરની વ્યક્તિ કે જેઓ અન્ય બિમારી ધરાવતા હશે તો આધારકાર્ડ વિના કોરોનાની વેક્સિન ( Corona vaccine ) આપવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે.

વૃધ્ધાશ્રમ-ભિક્ષુકગૃહમાં રહેતા 45 વર્ષથી મોટા, અન્ય બિમારી ધરાવતા હશે તો આધારકાર્ડ વિના અપાશે કોરોનાની રસી
ભિક્ષુક ગૃહ વૃધ્ધાશ્રમમાં રહેનાર 45 વર્ષથી મોટા બિમારને આધારકાર્ડ વિના અપાશે રસી
Follow Us:
| Updated on: Mar 23, 2021 | 2:17 PM

ગુજરાતમાં વૃધ્ધાશ્રમ અને ભિક્ષુકગૃહમાં રહેતા 45 વર્ષથી મોટી ઉમરના વ્યક્તિ, જો કોઈ ગંભીર બિમારી ધરાવતા હોય અને તેમની પાસે આધાર કાર્ડ ના હોય તો કોરોનાની રસી (Corona vaccine) આપવામાં આવતી નહોતી. વૃધ્ધાશ્રમ અને ભિક્ષુકગૃહમાં રહેતા આવા વ્યક્તિની સમસ્યાની જાણકારી મળતા જ ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર વૃધ્ધાશ્રમ અને ભિક્ષુકગૃહમાં રહેતા 45 વર્ષથી મોટી ઉમરની વ્યક્તિ ગંભીર બિમારી ધરાવતા હોય તો હવેથી તેમને આધારકાર્ડ વિના પણ કોરોનાની રસી આપવામાં આવશે.

સંવેદનશીલ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે કે, ગુજરાતમાં આવેલ ભિક્ષૃક ગૃહ અને વૃધ્ધાશ્રમમાં રહેનાર વ્યકિત કે જેમની ઉમર 45 વર્ષથી વધુ હોય અને તેઓ અન્ય કોઈ ગંભીર બિમારીથી પિડાતા હોય અને તેમની પાસે આધાર કાર્ડ ના હોય તેવી વ્યક્તિઓને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા ૪પ વર્ષથી વધુની વયના અને કો-મોરબીડ કે અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓનું કોવિડ-19 રસીકરણ અન્વયે આધાર કાર્ડના પૂરાવા વગર પણ રસીકરણ કરવામાં આવશે. મુખ્ય પ્રધાન આવી સંસ્થાઓમાં વસવાટ કરતા ૬૦ વર્ષથી વધુની વયના વયસ્ક વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ વેકસીન આપવાનો માનવીય અભિગમ સ્પર્શી નિર્ણય કર્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">