Corona update કોરોનાનો કહેર વધતા ચાર મહાનગરમાં કરફ્યુ વધાર્યો, રાત્રે 10થી 6 સુધી કરફ્યુ
ગુજરાતમાં કોરોનાને નિયંત્રણમાં લેવા માટે ગુજરાત સરકારે, આવતીકાલ તા.17 માર્ચ 2021 થી 31 માર્ચ સુધી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં આવતીકાલથી રાત્રી કરફ્યુ 10થી બીજા દિવસના 6 વાગ્યા સુધી
આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે, તમારી પાસે સૌથી પહેલા અને ઝડપથી વિગતોસભર સમચાર પહોચે.આથી અમારી વિનંતી છે કે, સમાચારના તમામ મોટા અપડેટ જાણવા માટે આ પેઝને રીફ્રેશ કરો. સાથોસાથ અમારા અન્ય સમાચાર-સ્ટોરી વાંચવા માટે અહીયા ક્લિક કરો.