રાજયમાં કોરોનાનાં નવા 804 પોઝિટિવ કેસ નોંધાયા, 7 દર્દીના મોત

રાજ્યમાં કોરોનાનાં કેસમાં સતત સુધારો થઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 804 કેસ નોંધાયા છે. જ્યારે 7 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. સૌથી વધુ અમદાવાદમાં 3 દર્દીઓના મોત થયા છે. તો બનાસકાંઠા,બોટાદ, સુરતમાં 1-1 દર્દીનું મોત નિપજ્યું છે. તો પાછલા 24 કલાકમાં 999 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં હજુ […]

રાજયમાં કોરોનાનાં નવા 804 પોઝિટિવ કેસ નોંધાયા, 7 દર્દીના મોત
Follow Us:
| Updated on: Dec 29, 2020 | 10:22 PM

રાજ્યમાં કોરોનાનાં કેસમાં સતત સુધારો થઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 804 કેસ નોંધાયા છે. જ્યારે 7 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. સૌથી વધુ અમદાવાદમાં 3 દર્દીઓના મોત થયા છે. તો બનાસકાંઠા,બોટાદ, સુરતમાં 1-1 દર્દીનું મોત નિપજ્યું છે. તો પાછલા 24 કલાકમાં 999 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં હજુ પણ એક્ટીવ કેસની સંખ્યા 10 હજારને પાર છે. તો 63 દર્દીઓ હજુ પણ વેન્ટીલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે. મહત્વનું છે કે રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંક 2 લાખ 29 હજાર 143 થયો છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">