કોરોનાના કારણે અમદાવાદથી વડોદરા અને ભરૂચ વચ્ચે ST બસ સેવાનું સંચાલન બંધ કરાયા બાદ ગણતરીના કલાકમાં જ થયું શરૂ

કોરોના વાઈરસના વધતા સંક્રમણને લઈ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યું છે. અમદાવાદથી વડોદરાની વચ્ચે એસટી બસ સેવાનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. તેની સાથે અમદાવાદથી ભરૂચની વચ્ચેની બસ સેવાનું સંચાલન પણ બંધ કરાયું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદથી વડોદરા અને ભરૂચની બંધ કરાયેલી એસટી બસો ગણતરીના કલાકોમાં જ ફરી શરૂ કરાઈ છે. ત્યારે કેટલાક દિવસથી […]

કોરોનાના કારણે અમદાવાદથી વડોદરા અને ભરૂચ વચ્ચે ST બસ સેવાનું સંચાલન બંધ કરાયા બાદ ગણતરીના કલાકમાં જ થયું શરૂ
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 1:19 PM

કોરોના વાઈરસના વધતા સંક્રમણને લઈ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યું છે. અમદાવાદથી વડોદરાની વચ્ચે એસટી બસ સેવાનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. તેની સાથે અમદાવાદથી ભરૂચની વચ્ચેની બસ સેવાનું સંચાલન પણ બંધ કરાયું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદથી વડોદરા અને ભરૂચની બંધ કરાયેલી એસટી બસો ગણતરીના કલાકોમાં જ ફરી શરૂ કરાઈ છે. ત્યારે કેટલાક દિવસથી બંધ સુરતનું સંચાલન પણ ફરી શરૂ કરવામાં આવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">