કોરોનાના કારણે અમદાવાદથી વડોદરા અને ભરૂચ વચ્ચે ST બસ સેવાનું સંચાલન બંધ કરાયા બાદ ગણતરીના કલાકમાં જ થયું શરૂ
કોરોના વાઈરસના વધતા સંક્રમણને લઈ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યું છે. અમદાવાદથી વડોદરાની વચ્ચે એસટી બસ સેવાનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. તેની સાથે અમદાવાદથી ભરૂચની વચ્ચેની બસ સેવાનું સંચાલન પણ બંધ કરાયું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદથી વડોદરા અને ભરૂચની બંધ કરાયેલી એસટી બસો ગણતરીના કલાકોમાં જ ફરી શરૂ કરાઈ છે. ત્યારે કેટલાક દિવસથી […]
કોરોના વાઈરસના વધતા સંક્રમણને લઈ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યું છે. અમદાવાદથી વડોદરાની વચ્ચે એસટી બસ સેવાનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. તેની સાથે અમદાવાદથી ભરૂચની વચ્ચેની બસ સેવાનું સંચાલન પણ બંધ કરાયું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદથી વડોદરા અને ભરૂચની બંધ કરાયેલી એસટી બસો ગણતરીના કલાકોમાં જ ફરી શરૂ કરાઈ છે. ત્યારે કેટલાક દિવસથી બંધ સુરતનું સંચાલન પણ ફરી શરૂ કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો