Gujarat Corona Update : રાજયમા સતત ઘટી રહ્યાં છે કોરોનાના કેસ, રીકવરી રેટ 86.20 ટકા થયો

ગુજરાતમા આજે 18 મે ના રોજ Coronaના નવા 6447 કેસ નોંધાયા છે અને 67 લોકોના મૃત્યુ થયા છે.  જ્યારે તેની સામે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 9557 છે. તેમજ રાજયમાં કોરોનાના કેસમાં રિકવરી વધતાં રાજ્યનો કોરોના રિકવરી રેટ 86. 20 ટકા થયો છે.

Gujarat Corona Update : રાજયમા સતત ઘટી રહ્યાં છે કોરોનાના કેસ, રીકવરી રેટ 86.20 ટકા થયો
ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહ્યો છે સતત ઘટાડો
Follow Us:
| Updated on: May 18, 2021 | 8:29 PM

ગુજરાતમા Corona ના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં રાજ્યના શહેરી વિસ્તારોમાં લગાવવામાં આવેલા રાત્રિ કર્ફ્યૂના લીધે કોરોનાના રોગચાળા પર કાબૂ મેળવી શકાયો છે.

ગુજરાતમા આજે 18 મે ના રોજ Coronaના નવા 6447 કેસ નોંધાયા છે અને 67 લોકોના મૃત્યુ થયા છે.  જ્યારે તેની સામે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 9557 છે. તેમજ રાજયમાં કોરોનાના કેસમાં રિકવરી વધતાં રાજ્યનો કોરોના રિકવરી રેટ 86. 20 ટકા થયો છે.

ગુજરાતમાં અત્યાર સુધી  6,60,489 લોકોએ Coronaને મ્હાત આપીને સાજા થયા છે. આ ઉપરાંત ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો થઇ રહ્યો છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

ગુજરાતમાં હાલ કોરોનાના કુલ 96,443 એક્ટિવ કેસ છે. જેમાંથી માત્ર 755 લોકો વેન્ટિલેટર પર છે. જયારે 95,688 લોકો સ્ટેબલ છે. તેમજ રાજ્યમાં કોરોનાના લીધે અત્યાર સુધી કુલ 9269 લોકોના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં આજે 18 મે ના રોજ નોંધાયેલા કોરોના કેસની વિગતો પર નજર કરીએ તો અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાયા છે. તેની બાદ વડોદરા અને ત્રીજા સ્થાને સુરત આવે છે.

જેમાં અમદાવાદ શહેરમાં કોરોનાના 1862 કેસ અને 12 લોકોના મૃત્યુ થયા છે. જયારે વડોદરામાં કોરોનાના 442 કેસ અને 4 મૃત્યુ, સુરતમાં 322 કેસ અને 7 મૃત્યુ, રાજકોટમાં 187 કેસ અને 3 લોકોના મૃત્યુ, જૂનાગઢમાં 228 કેસ અને 3 મૃત્યુ, આણંદમાં 214 કેસ અને 1 મૃત્યુ, વડોદરા જિલ્લામાં 197 કેસ , જામનગરમાં 172 કેસ એન 4 લોકોના મૃત્યુ થયા છે.

અમદાવાદ શહેરમાં સૌથી વધુ  કોરોનાના 1862 કેસ

અમદાવાદ શહેર- 1862, જિલ્લામાં- 33 વડોદરા શહેર 442, જિલ્લામાં – 197 સુરત શહેર- 322, જિલ્લામાં- 144 રાજકોટ શહેર- 187, જિલ્લામાં – 107 જામનગર શહેરમાં -172, જિલ્લામાં – 72 અમરેલી 186 મહેસાણા 184 સાબરકાંઠા 182

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે રાજયમાં  6 મહાનગરપાલિકા અને 36 શહેરોમાં રાત્રિ લોકડાઉન નાખવામાં આવ્યું છે. આ રાત્રિ કર્ફ્યૂની મુદત ત્રણ દિવસ વધારીને 20 મે સુધી કરી દેવામાં આવી છે. જેમાં  દિવસ દરમ્યાન માત્ર જીવન જરૂરી ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવામાં આવી છે. જયારે પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ખાનગી ઓફિસોમાં પણ 50 ટકા સ્ટાફ સાથે સંચાલિત કરવામાં આવી રહી છે, ગુજરાતમાં અત્યારે રાત્રે 8 થી સવારે 6 વાગે સુધી  લોકડાઉન અમલમાં છે.

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">