Rajkot: મિની લૉકડાઉન અંગેના જાહેરનામાનો અમલ કરાવવા ખુદ પોલીસ કમિશનર રસ્તા પર ઉતર્યા

રાજ્યમાં આજથી મિની લૉકડાઉનનો પ્રારંભ થઇ ચૂક્યો છે, ત્યારે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ખુદ ગઇકાલના જાહેરનામાનો અમલ કરાવવા માટે રસ્તા પર ઉતર્યા હતા.

| Updated on: Apr 28, 2021 | 6:00 PM

રાજ્યમાં આજથી મિની લૉકડાઉનનો પ્રારંભ થઇ ચૂક્યો છે, ત્યારે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ખુદ ગઇકાલના જાહેરનામાનો અમલ કરાવવા માટે રસ્તા પર ઉતર્યા હતા. શું ચાલુ અને શું બંધ, એવા અસમંજસના માહોલ વચ્ચે રાજકોટમાં ફૂલછાબ ચોક, જંક્શન પ્લોટ, રૈયા રોડ, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરોડ, ગુંદાવાડી સહિતની બજારો બંધ રહી. જે દુકાનો ખુલ્લી હતી, તે દુકાનોને પોલીસ બંધ કરાવી રહી છે.

 

આ પણ વાંચો: પ્રિમોનસૂન એક્ટિવિટીની શરૂઆત, આગામી 5 દિવસ રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદની આગાહી 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">