કોંગ્રસનાં નિશાના પર હવે SVP હોસ્પિટલ, વિપક્ષના પૂર્વ નેતાએ કહ્યું કે હોસ્પીટલમાં અધિકારીઓના પરિચિતોને જ દાખલ કરાય છે, દર્દીઓને દાખલ ઓછા કરાય છે તો કરોડોનો ખર્ચ કેમ થાય છે?
કોંગ્રેસ દ્વારા હવે SVP પર નિશાન તાકતા તેમાં કૌભાંડ થયા હોવાના આક્ષેપ કર્યા છે. વિપક્ષના પૂર્વ નેતા દિનેશ શર્માનાં આક્ષેપ મુજબ બેડ ખાલી હોવા છતાં પણ તેમને દાખલ નથી કરવામાં આવતા. સામાન્ય નાગરિકોને છોડીને અધિકારીઓના પરિચિતોને પ્રવેશ આપવામાં આવી રહ્યા હોવાના કારણે કોંગ્રેસે કમિશ્નર પર પણ આક્ષેપ કર્યા છે. કોંગ્રેસ દ્વારા વિજીલન્સ તપાસની માગ કરવામાં […]
કોંગ્રેસ દ્વારા હવે SVP પર નિશાન તાકતા તેમાં કૌભાંડ થયા હોવાના આક્ષેપ કર્યા છે. વિપક્ષના પૂર્વ નેતા દિનેશ શર્માનાં આક્ષેપ મુજબ બેડ ખાલી હોવા છતાં પણ તેમને દાખલ નથી કરવામાં આવતા. સામાન્ય નાગરિકોને છોડીને અધિકારીઓના પરિચિતોને પ્રવેશ આપવામાં આવી રહ્યા હોવાના કારણે કોંગ્રેસે કમિશ્નર પર પણ આક્ષેપ કર્યા છે. કોંગ્રેસ દ્વારા વિજીલન્સ તપાસની માગ કરવામાં આવી છે, કેમકે દર્દીઓને દાખલ ઓછા કરાયા છે પણ સામે ખર્ચ મોટો બતાવવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો