કોંગ્રેસના ધારાસભ્યોની ખરીદીના આક્ષેપને ભાજપે નકાર્યા, કહ્યું કોંગ્રેસ પતનના આરે છે માટે બેજવાબદારી પૂર્વક આરોપો કરે છે.
કોંગ્રેસ દ્વારા ભાજપ પર ધારાસભ્યોને પૈસા આપીને ખરીદાતા હોવાના આક્ષેપો લગાવ્યા છે જેને ભાજપે નકાર્યા છે. ભાજપના નેતા આર.સી ફળદુએ તમામ આરોપોને પાયા વિહોણા કહ્યા છે. આર.સી ફળદુએ પલટવાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ હવે દેશમાં પતનના આરે છે અને બોખલાઇ ગઇ છે. કોંગ્રેસ બેજવાબદારી પૂર્વક આરોપો કરે છે, તેમાં કશું જ તથ્ય નથી. ઉલ્લેખનીય છે […]
કોંગ્રેસ દ્વારા ભાજપ પર ધારાસભ્યોને પૈસા આપીને ખરીદાતા હોવાના આક્ષેપો લગાવ્યા છે જેને ભાજપે નકાર્યા છે. ભાજપના નેતા આર.સી ફળદુએ તમામ આરોપોને પાયા વિહોણા કહ્યા છે. આર.સી ફળદુએ પલટવાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ હવે દેશમાં પતનના આરે છે અને બોખલાઇ ગઇ છે. કોંગ્રેસ બેજવાબદારી પૂર્વક આરોપો કરે છે, તેમાં કશું જ તથ્ય નથી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે ભાજપ પર આરોપ ધારાસભ્યોની ખરીદી કરતું હોવાનું સ્ટિંગ ઑપરેશન કર્યુ હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો