બિનસચિવાલયની પરીક્ષા મામલે કોંગ્રેસ નેતાનું મોટું નિવેદન, ‘RSSના માનિતાઓને નોકરી અપાવવા માટે કૌભાંડ’
ગાંધીનગરના રસ્તા પર યુવાનો પોતાની માગણી સાથે નૈતિકતાની જંગ લડી રહ્યા છે. ત્યારે છેલ્લા 3 દિવસથી યુવાનો બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાની માગણી કરી રહ્યા છે. ત્યારે રાજકોટ કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. RSSના માનિતાઓને નોકરી આપવા માટે સમગ્ર કૌભાંડ આચરવામાં આવે છે. આ પણ વાંચોઃ બિનસચિવાલય પરીક્ષાને રદ કરવાની માગણી સાથે વિરોધ […]
ગાંધીનગરના રસ્તા પર યુવાનો પોતાની માગણી સાથે નૈતિકતાની જંગ લડી રહ્યા છે. ત્યારે છેલ્લા 3 દિવસથી યુવાનો બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાની માગણી કરી રહ્યા છે. ત્યારે રાજકોટ કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. RSSના માનિતાઓને નોકરી આપવા માટે સમગ્ર કૌભાંડ આચરવામાં આવે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો