AHMEDABAD: એરપોર્ટ પર દાણચોરીમાં 2 કસ્ટમ ઓફિસર સહિત 7 વ્યક્તિ સામે ફરિયાદ

અમદાવાદમાંથી દાણચોરીના સમાચાર આવ્યા છે. આ ઘટનામાં CBI એ અમદાવાદ એરપોર્ટના 2 કસ્ટમ ઓફિસર તેમજ 5 ખાનગી વ્યક્તિ સામે ફરિયાદ નોંધી હતી.

AHMEDABAD: એરપોર્ટ પર દાણચોરીમાં 2 કસ્ટમ ઓફિસર સહિત 7 વ્યક્તિ સામે ફરિયાદ
અમદાવાદ એરપોર્ટ - ફાઈલ ફોટો
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 29, 2021 | 4:46 PM

અમદાવાદમાંથી દાણચોરીના સમાચાર આવ્યા છે. આ ઘટનામાં CBI એ અમદાવાદ એરપોર્ટના 2 કસ્ટમ ઓફિસર તેમજ 5 ખાનગી વ્યક્તિ સામે ફરિયાદ નોંધી હતી. મળેલી જાણકારી અનુસાર તેઓ સોનાને પ્રવાહી સ્વરૂપમાં ફેરવીને અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી કરતા હતા. આ કિસ્સામાં બન્ને કસ્ટમ ઓફિસર સામે પ્રિન્સિપાલ કમિશનરે ફરિયાદ નોંધાવી હતી. અને CBI દ્વારા 7 આરોપીઓના ઘર તેમજ ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

માનવામાં આવી રહ્યું છે કે આ 7 આરોપીઓ કરોડો રૂપિયાની દાણચોરીમાં સંડોવાયેલા છે. આ ઘટનામાં કસ્ટમ વિભાગના પ્રિન્સિપાલ કમિશનર કુમાર સંતોષ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ અધિકારી સામે CBIમાં નોંધાવવામાં આવી હતી. જાણકારી અનુસાર આ ફરિયાદ આધારે તપાસ કર્યા બાદ CBI એ વધુ 5 ખાનગી વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે. આરોપી સોમનાથ ચૌધરી તેમજ સુજીત કુમાર અમદાવાદ એરપોર્ટના ઇન્ટેલિજન્સ યુનિટમાં ફરજ બજાવતા હતા.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">