VIDEO: સુરતના હરિઓમનગરમાં કારખાનામાં કરંટ લાગતા મજુરનુ થયું મોત, હોબાળો કરતા કારીગરો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ
સુરતના હરિઓમ નગરમાં આવેલા કારખાનામાં કરંટ લાગતા એક મજૂરનું મોત થયું છે. મજુરનાં મોત બાદ મામલો બિચક્યો હતો અને અન્ય મજુરોએ હોબાળો મચાવ્યો હતો. તમામ મજુરો દ્વારા કારખાના બહાર દેખાવો કરવામાં આવી રહ્યો હતો અન તમામે હોબાળો મચાવ્યો છે. આ પણ વાંચો: VIDEO: સુરત કોર્પોરેશનની કડક કાર્યવાહી, ફાયર સેફ્ટીનો અભાવ સામે આવતા પાલનપોર ગામમાં 30 […]
સુરતના હરિઓમ નગરમાં આવેલા કારખાનામાં કરંટ લાગતા એક મજૂરનું મોત થયું છે. મજુરનાં મોત બાદ મામલો બિચક્યો હતો અને અન્ય મજુરોએ હોબાળો મચાવ્યો હતો. તમામ મજુરો દ્વારા કારખાના બહાર દેખાવો કરવામાં આવી રહ્યો હતો અન તમામે હોબાળો મચાવ્યો છે.
આ પણ વાંચો: VIDEO: સુરત કોર્પોરેશનની કડક કાર્યવાહી, ફાયર સેફ્ટીનો અભાવ સામે આવતા પાલનપોર ગામમાં 30 જેટલી દુકાનો સીલ કરી
સ્થિતિ વણસતાં પોલીસ ઘટનાસ્થળે પોહંચી હતી. મજુરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ હતી જેથી પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. આ મામલે પરિવારને વળતર મળે તેવી માગ કરવામાં આવી રહીં છે. ભેગા થયેલા લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ પરિસ્થિતીને કાબુમાં લેવા માટે પોલીસે અશ્રુગેસ પણ છોડ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો