અમદાવાદના પશ્ચિમ-દક્ષિણ ઝોનમાં કોરોનાની સાથેસાથે ચિકનગુનિયાના વધ્યા કેસ

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ચોમાસામાં વરસેલા વરસાદથી અવાવરુ જગ્યાએ, ભરાઈ રહેતા પાણીમાં મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેના પગલે મચ્છરજન્ય ચિકનગુનિયાના કેસ વધી રહ્યાં છે. એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી બાજુ ચિકનગુનિયાના કેસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ સામે મુશ્કેલી સર્જાઈ છે. અમદાવાદના દક્ષિણ ઝોન […]

અમદાવાદના પશ્ચિમ-દક્ષિણ ઝોનમાં કોરોનાની સાથેસાથે ચિકનગુનિયાના વધ્યા કેસ
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 4:11 PM

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ચોમાસામાં વરસેલા વરસાદથી અવાવરુ જગ્યાએ, ભરાઈ રહેતા પાણીમાં મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેના પગલે મચ્છરજન્ય ચિકનગુનિયાના કેસ વધી રહ્યાં છે. એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી બાજુ ચિકનગુનિયાના કેસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ સામે મુશ્કેલી સર્જાઈ છે. અમદાવાદના દક્ષિણ ઝોન અને પશ્ચિમ ઝોનમાં ચિકનગુનિયાના કેસ વધુ હોવાનું સામે આવ્યુ છે. જો કે અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ચિકનગુનિયાના સાચા કેસનો આંકડો છુપાવવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ વાંચોઃસરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા 5 મીટર ખોલ્યા, નર્મદા, ભરૂચ, વડોદરાના 52 ગામને એલર્ટ કરાયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">