Chhota Udaipur: છોટાઉદેપુર વિસ્તારમાં આદિવાસીઓ માટે આધારસ્તંભ સમા ડોલોમાઇટ પથ્થર ઉદ્યોગને લાગ્યું મહામારીનું ગ્રહણ

Chota Udaipur : કોરોના મહામારીને કારણે ડોલોમાઈટ ઉદ્યોગ પડી ભાંગ્યો છે. ડોલોમાઈટ ઉદ્યોગનો ધંધો છેલ્લા 2 વર્ષમાં 40 ટકા ભાંગી ગયો છે.

Chhota Udaipur: છોટાઉદેપુર વિસ્તારમાં આદિવાસીઓ માટે આધારસ્તંભ સમા ડોલોમાઇટ પથ્થર ઉદ્યોગને લાગ્યું મહામારીનું ગ્રહણ
ડોલોમાઇટ પથ્થર ઉદ્યોગને લાગ્યું મહામારીનું ગ્રહણ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2021 | 3:49 PM

Chhota Udaipur : ડોલમાઇટ (dolomite ) પથ્થરનો ધંધો છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા આઠ દાયકાથી ચાલી રહ્યો છે. પરંતુ કોરોના મહામારીને કારણે 2 વર્ષ જેટલા સમયથી આ ઉદ્યોગ મરણપથારીએ છે.  પહેલા 100થી વધુ કારખાના હતા પરંતુ હાલ તો આ કારખાનાને મંદીનું ગ્રહણ લાગી ગયું છે. ડોલોમાઈટ ઉદ્યોગએ (dolomite industry) છોટાઉદેપુરમાં રોજગારીનું માધ્યમ છે.

છોટાઉદેપુર જિલ્લામાં ડોલોમાઈટ પથ્થરનો પાઉડર બનાવતા 80 જેટલા કારખાના આવેલા આવેલા છે. જયારે 20 જેટલી ખાણો ડોલોમાઈટ પથ્થરની છે. કોરોનાને કારણે આ ઉદ્યોગ ભાંગી પડયો છે. કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્યમાં કોઈ માલ સપ્લાય ના થતા ડોલોમાઈટ ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ડોલોમાઈટની ખાણોમાંથી ખોદકામ કરીને પથ્થર કાઢવામાં આવે છે. આ બાદ આ પથ્થરનો પાઉડર બનાવવા માટે ફેકટરીમાં મોકલવામાં આવે છે. આ ઉદ્યોગથી હજારો લોકોને રોજગારી મળી હતી. હાલ આ બધા જ બેરોજગાર થઇ ગયા છે. કોરોનાને લઈને આ ઉદ્યોગને 6 કરોડથી વધુનું નુકસાન થયું છે. ડોલોમાઈટ પથ્થરનો પાઉડર દેશના અલગ-અલગ રાજ્યમાં મોકલવામાં આવે છે. પરંતુ હાલ કોરોનાને કારણે માલ મોકલી શકાતો નથી. નોંધનીય છે કે , અગાઉના 2 વર્ષપહેલા જે ધંધો હતો તે પૈકી 40 ટકા ધંધો ઓછો થઇ ગયો છે. તો કારખાના કેમ ચલાવવા એ પણ પ્રશ્ન છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">