PM મોદીના બંંદોબસ્તમાં આપઘાત કરનારા PSIનો VIDEO આવ્યો સામે

કેવડિયામાં વડાપ્રધાન મોદીના બંદોબસ્તમાં હાજર એક PSIએ આપઘાત કરતાં ખળભળાટ મચી ગયો છે. નિલેશ ફિણવીયા નામના PSIએ આપઘાત કરી લેતા પરિવારે આક્ષેપ કર્યો છે કે PSIને ઉપરી અધિકારી પરેશાન કરતાં હતા. ત્યારે PSIના આપઘાતના CCTV સામે આવ્યા છે. PSI નિલેશ ફિણવિયાનો આપઘાત પહેલાંનો અંતિમ વીડિયો સામે આવ્યો છે. પીએસઆઇ મિત્ર જોડેથી બંદૂક લે છે અને […]

PM મોદીના બંંદોબસ્તમાં આપઘાત કરનારા PSIનો VIDEO આવ્યો સામે
Follow Us:
| Updated on: Sep 17, 2019 | 2:35 PM

કેવડિયામાં વડાપ્રધાન મોદીના બંદોબસ્તમાં હાજર એક PSIએ આપઘાત કરતાં ખળભળાટ મચી ગયો છે. નિલેશ ફિણવીયા નામના PSIએ આપઘાત કરી લેતા પરિવારે આક્ષેપ કર્યો છે કે PSIને ઉપરી અધિકારી પરેશાન કરતાં હતા. ત્યારે PSIના આપઘાતના CCTV સામે આવ્યા છે. PSI નિલેશ ફિણવિયાનો આપઘાત પહેલાંનો અંતિમ વીડિયો સામે આવ્યો છે. પીએસઆઇ મિત્ર જોડેથી બંદૂક લે છે અને મિત્રોથી થોડે દૂર જઇ જાતે ગોળી મારી લે છે.

આ પણ વાંચો: નવા ટ્રાફિક નિયમ બાદ ગુજરાતમાં દંડ ભરવામાં અમદાવાદ શહેર નંબર 1, જાણો વિગતો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આત્મહત્યા બાદ એક સુસાઈડ નોટ મળી આવી હતી, જે પરિવારને આપવામાં આવી ન હતી તેવો આક્ષેપ મૃતકના પરિવારજનો કરી રહ્યાં છે. પરિવારજનોનો સવાલ છે કે સુસાઈડ નોટ કોણે ગાયબ કરી તે ચર્ચાનો વિષય છે. પરિવારે ચિમકી ઉચ્ચારી છે કે સુસાઈડ નોટ નહીં બતાવવામાં આવે તો મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે બંદોબસ્તમાં હાજર PSI નિલેશ ફિણવીયાએ સાથી પીએસઆઈ પાસેથી “ફોટો પાડવો છે” તેમ કહીને બંદૂક માગી અને પોતાના કપાળ પર ગોળી મારી દીધી હતી. નવસારી જિલ્લા પોલીસ કચેરીની રીડર બ્રાંચમાં બજાવતા આ પીએસઆઈ કેવડિયામાં VVIP સર્કિટ હાઉસ ખાતે બંદોબસ્તમાં હાજર હતા. તે દરમિયાન તેમણે આ કરુણ ઘટનાને અંજામ આપ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

નિલેશ ફિણવીયા 2013ની બેન્ચના પીએસઆઈ હતા. અને સસ્પેન્ડ થયા બાદ 5 દિવસ પહેલા જ નોકરી પર આવ્યા હતા. તેમના આપઘાતથી પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. ચર્ચા એવી ચાલી રહી છે કે ઉપરી અધિકારીના ત્રાસથી તેમને જીવન ટૂંકાવ્યાની આશંકા છે. ફિણવીયાને બે વખત સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">