પાવાગઢ મહાકાળી મંદિરમાંથી સોના-ચાંદીની ઘટમાં વધારો થતાં ટ્રસ્ટીએ હાઈકોર્ટમાં કરી અરજી, જુઓ VIDEO
પાવાગઢ મહાકાળી મંદિરમાંથી સોના-ચાંદીની ઘટમાં વધારો થયો છે. ભક્તો દ્વારા ચડાવવામાં આવતું સોનુ અને ચાંદી ઓગાળવા લઇ જવાયા બાદ 20થી 40 ટકા જ સોનુ ચાંદી પરત આવતું હતું. Web Stories View more અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન અંબાણી પરિવારની દીકરી ઈશા […]
પાવાગઢ મહાકાળી મંદિરમાંથી સોના-ચાંદીની ઘટમાં વધારો થયો છે. ભક્તો દ્વારા ચડાવવામાં આવતું સોનુ અને ચાંદી ઓગાળવા લઇ જવાયા બાદ 20થી 40 ટકા જ સોનુ ચાંદી પરત આવતું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જેને લઈ મંદિરના જ એક ટ્રસ્ટીએ હાઈકોર્ટમાં અરજી કરી છે અને હાઈકોર્ટે ચેરિટી કમિશનરને યોગ્ય પગલાં લેવા હુકમ કર્યો છે. સાથે જ જોઈન્ટ ચેરીટી કમિશનરે આપેલા રિપોર્ટને તપાસીને 2 અઠવાડિયામાં યોગ્ય નિર્ણય લેવા ચેરિટી કમિશનરને હુકમ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: રેલવેએ ટિકીટ કેન્સલ કરવા પર વસુલવામાં આવતા ચાર્જને લઈને કરી આટલી મોટી કમાણી!