જામનગરઃ જામજોધપુરમાં પુલ તૂટ્યો, રસ્તો બંધ થતા અવરજવર માટે મુશ્કેલી, જુઓ VIDEO
જામનગરના જામજોધપુરમાં પુલ તૂટ્યો છે. ધ્રાફાથી મોટીગોપ તરફ જવાના માર્ગ પરનો પુલ તૂટી ગયો છે. પુલ તુટી જતા 25 જેટલા ગામોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે અને વાહનવ્યવહાર બંધ કરાવામાં આવ્યો છે. રસ્તો બંધ થતા અવર-જવર માટે મુશ્કેલી થશે. આ પણ વાંચો: પ્રણબ મુખર્જીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી વ્યક્ત […]
જામનગરના જામજોધપુરમાં પુલ તૂટ્યો છે. ધ્રાફાથી મોટીગોપ તરફ જવાના માર્ગ પરનો પુલ તૂટી ગયો છે. પુલ તુટી જતા 25 જેટલા ગામોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે અને વાહનવ્યવહાર બંધ કરાવામાં આવ્યો છે. રસ્તો બંધ થતા અવર-જવર માટે મુશ્કેલી થશે.
આ પણ વાંચો: પ્રણબ મુખર્જીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી વ્યક્ત કર્યો શોક
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો