જામનગરઃ જામજોધપુરમાં પુલ તૂટ્યો, રસ્તો બંધ થતા અવરજવર માટે મુશ્કેલી, જુઓ VIDEO

જામનગરના જામજોધપુરમાં પુલ તૂટ્યો છે. ધ્રાફાથી મોટીગોપ તરફ જવાના માર્ગ પરનો પુલ તૂટી ગયો છે. પુલ તુટી જતા 25 જેટલા ગામોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે અને વાહનવ્યવહાર બંધ કરાવામાં આવ્યો છે. રસ્તો બંધ થતા અવર-જવર માટે મુશ્કેલી થશે. આ પણ વાંચો: પ્રણબ મુખર્જીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી વ્યક્ત […]

જામનગરઃ જામજોધપુરમાં પુલ તૂટ્યો, રસ્તો બંધ થતા અવરજવર માટે મુશ્કેલી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 31, 2020 | 2:33 PM

જામનગરના જામજોધપુરમાં પુલ તૂટ્યો છે. ધ્રાફાથી મોટીગોપ તરફ જવાના માર્ગ પરનો પુલ તૂટી ગયો છે. પુલ તુટી જતા 25 જેટલા ગામોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે અને વાહનવ્યવહાર બંધ કરાવામાં આવ્યો છે. રસ્તો બંધ થતા અવર-જવર માટે મુશ્કેલી થશે.

આ પણ વાંચો: પ્રણબ મુખર્જીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી વ્યક્ત કર્યો શોક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">