બોટાદના પાળીયાદ ગામે શંભુપ્રસાદ ટુંડિયાની કાઢવામાં આવેલી યાત્રા મુદ્દે તંત્ર હરકતમાં, આયોજકો સામે નોધી ફરિયાદ
બોટાદના પાળીયાદ ગામે શંભુપ્રસાદ ટુંડિયાની કાઢવામાં આવેલી યાત્રાને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે અને આયોજકો સામે પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. આ શોભાયાત્રામાં 300 લોકોની આસપાસ ભેગા થયા હતા અને શંભુ પ્રસાદ માટે કાઢવામાં આવેલી યાત્રામાં લોકો માસ્ક વગર અને સોશ્યલ ડીસ્ટન્સ વગર જોવા મળ્યા હતા. Web Stories View more […]
બોટાદના પાળીયાદ ગામે શંભુપ્રસાદ ટુંડિયાની કાઢવામાં આવેલી યાત્રાને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે અને આયોજકો સામે પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. આ શોભાયાત્રામાં 300 લોકોની આસપાસ ભેગા થયા હતા અને શંભુ પ્રસાદ માટે કાઢવામાં આવેલી યાત્રામાં લોકો માસ્ક વગર અને સોશ્યલ ડીસ્ટન્સ વગર જોવા મળ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો